ગાંધીનગર ભાવનગરમાં બનશે વિશ્વનું સૌપ્રથમ CNG ટર્મિનલ. રાજ્યનાં મુખ્યમંત્રી રૂપાણીએ ટર્મિનલ સ્થાપવા આપી મંજૂરી. વિશ્વનું પ્રથમ CNG ટર્મિનલ સ્થાપનારું ગુજરાત પ્રથમ રાજ્ય બનશે. પ્રથમ તબક્કામાં રૂ.1300 કરોડનું થશે મુડીરોકાણ. પ્રોજેકટ પૂર્ણ થતાં 1900 કરોડનું મૂડીરોકાણ પ્રોજેકટમાં થશે. પ્રતિ વર્ષ 15 લાખ ટનક્ષમતા ધરાવતું CNG ટર્મિનલ બનશે. લોજિસ્ટિક્સ ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્ર રોજગારની તકો ખુલશે . વેર હાઉસિંગના ક્ષેત્રે વિશાળ રોજગારીની તકો ખુલશે.
ભાવનગરમાં બનશે વિશ્વનું સૌપ્રથમ CNG ટર્મિનલ. રાજ્યના સીએમ રૂપાણીએ ટર્મિનલ માટે આપી મંજૂરી.
Related Posts
મહિલાઓને પૂર્ણ સન્માન અને દરેક ક્ષેત્રે સમાન તકો મળે એ ગુજરાત સરકારની નેમ છે: રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા
ગાંધીનગર, સંજીવ રાજપૂત: વિધાનસભા ગૃહ ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગની…
ગાંધીનગરમાં મુખ્યમંત્રી-વિધાનસભા અધ્યક્ષ સહિત વિધાનસભાના સભ્યોએ ઉજવ્યું રંગપર્વ
ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ…
સુરત: હીરા ઉદ્યોગમાં મંદી અંગે મુખ્યમંત્રીએ મદદની ખાતરી આપી
વિવિધ ડાયમંડ એસોસિએશનના પ્રતિનિધિઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યા, બે…
ધારાસભ્ય નિમિષાબેન સુથારની વિશેષ ઉપસ્થિતિમાં ગોધરા ખાતે “નારીશકિતને વંદન“ કાર્યક્રમ યોજાયો
એબીએનએસ, વી.આર. ગોધરા(પંચમહાલ):ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા…
પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે છેલ્લા આઠ વર્ષથી શ્રમિકો માટે સેવારત ધનવંતરી આરોગ્ય રથ
ગોધરા, એબીએનએસ, વી.આર (પંચમહાલ)::ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ…
ગોધરા ખાતે ઔદ્યોગિક રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાયો. કંપનીઓ દ્વારા કુલ ૨૩૦ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરાઇ
ગોધરા, વી.આર. એબીએનએસ, ગોધરા (પંચમહાલ):: જિલ્લા રોજગાર વિનિમય કચેરી,ગોધરા…
દિલ્લી ખાતે પાટણના સમીના સેવક પરિવારનું દલિત સમાજ માટે આપેલ યોગદાન બદલ કેન્દ્રીય મંત્રીના હસ્તે કરાયું સન્માન
એબીએનએસ, સમી: સમીના સેવક પરિવારને માતા રમાબાઈ આંબેડકર આંતરરાષ્ટ્રીય એવોર્ડથી…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશ્વ મહિલા દિવસના ઉપલક્ષ્યમાં રાજ્યના 14 મહિલા ધારાસભ્યોને વિશેષ ભેટ
ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ મહિલા દિવસના…
‘સુરક્ષિત તટ, સુરક્ષિત ભારત’
સી.આઈ.એસ.એફ.ના ૫૬મા સ્થાપના દિન અંતર્ગત સાઈકલ રેલીનું દેવભૂમિ દ્વારકા જિલ્લામાં…
ગુજરાતનુ ગૌરવ અપરાજિતા સંસ્થાને માઈ રમાબાઈ આંબેડકર ઇન્ટરનેશનલ એવોર્ડ ૨૦૨૫ દિલ્હી ખાતે એનાયત કરાયો.
નવી દિલ્હી, સંજીવ રાજપૂત; પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ…