Breaking NewsLatest

ભિલોડા તાલુકાના ઉબસલ ગામમાં આઈ શ્રી ખોડીયાર માતાજી મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શ્રધ્ધાભેર યોજાયો

કપિલ પટેલ દ્વારા અરવલ્લી
અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના ઉબસલ ગામમાં આઈ શ્રી ખોડીયાર માતાજી મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શ્રધ્ધાભેર યોજાયો હતો.શ્રી નવ યુવક મંડળ ગામ સમસ્ત ગ્રામજનો અને માંઈ ભક્તોએ ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ધાર્મિક કાર્યક્રમ દરમ્યાન જહેમત ઉઠાવી હતી.ભાવિક ભક્તોએ ખોડીયાર માતાજીના દર્શન કરીને પ્રસાદી મેળવીને ધન્યતા અનુભવી હતી.
અલ્પેશ ઠાકોર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા.સમાજ વ્યસન મુક્ત બને,સંગઠન મજબુત બંને,શિક્ષિત બને તે વિષય પર વિશેષ ભાર મુક્યો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પ્રાકૃતિક કૃષિ માટે ગૌદાન : સાણંદના ગજેન્દ્રસિંહ વાઘેલાએ ૫૦થી વધુ ખેડૂતોને ગાયો નિઃશુલ્ક આપી

અમદાવાદ, સંજીવ રાજપૂત: સાણંદના વિંછીયા ગામના ખેડૂત ગજેન્દ્રસિંહ વાધેલા દ્વારા…

1 of 727

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *