Breaking NewsLatest

મર્યાદા જીવનનો પ્રાણ છે.ડો. મુનિશ્રી મદનકુમાર

ભિલોડામાં 158માં મર્યાદા મહોત્સવનું ભવ્ય આયોજન
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
અરવલ્લી જિલ્લાના ભિલોડાના શ્રી મહાવીર ભવનમાં મહાતપસ્વી આચાર્યશ્રી મહાશ્રમણજીના શિષ્ય ડો.મુનિશ્રી મદનકુમાર અને મુનિશ્રી સિદ્ધાર્થકુમારના સાંનિધ્યમાં તેરાપંથ મહાકુંભનો 158માં મર્યાદા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ સાબરકાંઠા જિલ્લાના કલેકટર આર.એમ.ડામોર (D.R.D) હાજર રહ્યા હતા.જૈન મુનીશ્રી નું વ્યાખ્યાન સાંભળ્યું અને મર્યાદા મહોત્સવના સંબંધમાં એમણે વિચાર રજુ કરતા કહ્યું કે મર્યાદા જીવન માટે ખૂબ જ આવશ્યક છે. તેરાપંથી ઉપસભા ભિલોડા દ્વારા કલેકટરનું સાહિત્ય અને મોમેન્ટો થી સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં આજુ-બાજુના ગામોથી શ્રાવક – શ્રાવિકાઓ હાજર રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 723

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *