Latest

માલપુર તાલુકાના 20 પરિવારો વારાણસી,અયોધ્યા નેપાળ ના પ્રવાસ માટે જઈ રહેલા નું જય રણછોડ ગાર્ડન હોટેલ દ્વારા ગુલાબ ના ફૂલ આપી સ્વાગત કરવામાં આવ્યું

મિત્રો સાથે રાખી ભોજન પ્રસાદી કરવી

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

મોડાસા અને માલપુર ના પાટીદાર સમાજ ના વીસ પરિવારના સભ્યો દસ દિવસ ના પ્રવાસ નેપાળ,વારાણસી,અયોધ્યા ની ટુર માં જતા વ્યક્તિઓની જય રણછોડ ગાર્ડન હોટલ ના માલિક મગનભાઈ પટેલ તેમજ તેમના ધર્મપત્ની અને તેમના બન્ને પુત્ર જયેશભાઇ પટેલ,ઘનશ્યામભાઈ પટેલ મૂળ માલપુર ના પનાવડા ગામના વતની તેમજ તેમના મિત્રો રાજુભાઇ સોની ,શંકરભાઈ પટેલ અંધારીવાડી વાળા હાલ અમદાવાદ તરફથી હોટલ ના મુખ્ય દ્વારે ગુલાબ ના ફૂલ આપી સૌ પ્રવાસીઓનું સ્વાગત કર્યું હતું આ પ્રસંગે પટેલ જવેલર્સ ના માલિક મગનભાઈ પટેલ, એમ ડી પટેલ શૈક્ષણિક સંકુલ ના પ્રમુખ મહેશભાઈ પટેલ, બિલ્ડર આર કે પટેલ,ગોવિંદભાઇ પટેલ,કનુભાઈ પટેલ,બાબુભાઇ પટેલ ,જ્યંતીભાઈ પટેલ અને વરિષ્ઠ પત્રકાર શૈલેષ પંડ્યા, મહેન્દ્રપ્રસાદ, સર્વેયર પંકજ પટેલ, અરવિંદભાઈ પટેલ ,રમેશભાઈ પટેલ ,વિઠ્ઠલ ભાઈ પટેલ ,ભરતભાઇ ,અરવિંદભાઈ એસ પટેલ, દિવ્યાંગ ભાઈ, વિનોદભાઈ પટેલ સહિત ના સમાજ ના શ્રેષ્ટ પરિવાર નું સ્વાગત કરતા સૌએ આભાર વ્યક્ત કર્યો હતો અને હોટલ માલિક તેમજ સ્વામિનારાયણ ટુર ઓર્ગેનાઇજાર ધવલભાઈ તેમજ તેમના પિતાશ્રી દ્વારા માસ્ક આપ્યા અને શુભેચ્છાઓ પાઠવી પ્રવાસ ની મંગળ શુભકામનાઓ પાઠવી હતી અને જય રણછોડ ગાર્ડન હોટલ ના માલિક મગનભાઈ તરફથી સૌ યાત્રિકો ને પ્રસાદ જમાડી અમદાવાદ એરપોર્ટ પર રવાના કર્યા હતા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઓપરેશન સિંદૂરના સન્માનમાં સિદ્ધપુરમાં તિરંગા યાત્રા યોજાઇ. ભારત માતા કી જયના નાદથી ગુંજી ઉઠ્યું સિદ્ધપુર

જમ્મુ-કાશ્મીરના પહેલગામ ખાતે નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ…

1 of 599

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *