Latest

મેઘરજ કેળવણી મંડળની ૬ માર્ચે ચૂંટણી યોજાશે

કપિલ પટેલ ધ્વારા અરવલ્લી
મેઘરજ કેળવણી મંડળની ૬ માર્ચના રોજ ચૂંટણી યોજાશે.જે અગાઉ પ્રમુખ બીન હરીફ થયા છે. પ્રમુખના હોદ્દા માટે ફકત હર્ષદભાઈ વી.દોશીની
દરખાસ્ત આવી હતી.ઉપપ્રમુખની બે સીટ માટે ૬, મંત્રીની એક બેઠક માટે-૩, સહમંત્રીની બે બેઠક માટે પાંચ
અને કારોબારીના ૧૫ સભ્યોની બેઠકો માટે ૪૧ દરખાસ્તો આવતાં ચૂંટણી યોજવાની નોબત આવી છે. જેથી મંડળની કારોબારીએ તેની મીટીંગ
બોલાવી ચૂંટણી અધીકારી તરીકે મેઘજના વણીક અગ્રણી અને સ્પષ્ટ વક્તા એવા અશોકભાઈ એચ.ગાંધીની
નિમણૂક કરી હતી અને ચૂંટણીઅધિકારીએ ચૂંટણી અંગેનો
કાર્યક્રમ જાહેર કરી દીધો છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

આરોગ્ય મંત્રીના હસ્તે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વિવિધ આરોગ્યલક્ષી પ્રકલ્પોનું ઉદ્ઘાટન કરાયું

અમદાવાદ, સંજીવ રાજપૂત: સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે…

1 of 609

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *