Breaking NewsLatest

મેઘરજ તાલુકા ના રોયણિયા ગામે સાબરડેરી ના સયુંકત ઉપક્રમે ઝોનલ મીટીંગ યોજાઈ

અરવલ્લી
રોયણીયા દુધ ઉત્પાદક સહકારી મંડળી તાલુકા -મેઘરજ ખાતે સાબરડેરી અને દુધ મંડળી ના સયુક્ત ઉપક્રમે યોજાયેલ જોનલ મીટિંગ અને મહિલા મિટિંગ નુ આયોજન કરેલ જેમા અમુલ ફેડરેશન ના ચેરમેન અને એન.ડી.ડી. બી ના ડાયરેકટર અને સાબરડેરી ના ચેરમેન શ્રી શામળભાઇ પટેલ વાઇસ ચેરમેન શ્રી જયંતીભાઈ પટેલ ડિરેક્ટર શ્રી કાંતિભાઇ પટેલ ડિરેક્ટર શ્રી સચિનભાઇ પટેલ ભીખુસિંહ પરમાર ડિરેક્ટર શ્રી જેસીંગભાઇ પટેલ તમામ ડિરેક્ટર શ્રી ઓ હાજર રહેલ અને દુધ મંડળી ઓ ના વીકાસ માટે શું કરવુ પડે એ તમામ માહીતી ચેરમેન શ્રી શામળભાઇ સાહેબે આપેલી આ પ્રસંગે મેઘરાજા એ પણ પધરામણી કરતા હર્ષ નો માહોલ જામ્યો હતો……… આ પ્રસંગે કોરોના મા જે સેક્રેટરી મેઘરજ તાલુકા ના મરણ પામેલ તેમણે સાબરડેરી દ્વારા રૂપિયા 50.000હજાર ના ચેક દ્વારા સહાય કરવામા આવેલ જે સાબરડેરી ના ચેરમેન શ્રી અને વાઇસ ચેરમેન શ્રી જયંતીભાઈ પટેલ દ્વારા ચેક આપવામા આવેલ જેમા તમામ ડિરેક્ટર શ્રી ઓ હાજરી આપેલ આમ કુલ 3 દુધ મંડળી ઓ ના સેક્રેટરી મૃત્યુ પામેલ તેમણે બધાને કુલ 1.50.000 રૂપિયા ચેક દ્વારા આપેલ તેમજ સૌથી વધારે દુધ ભરાવતા ગ્રાહકો નુ પણ ઇનામ વીતરણ કરેલ આ પ્રસંગે દુધ મંડળી ઓ ના ચેરમેન શ્રી ઓ નુ પણ સન્માન દુધ મંડળી ના ચેરમેન શ્રી મણીભાઇ પાન્ડોર એ કરેલ…. આ પ્રસંગે સાબરડેરી ના ડેપ્યુટી મેનેજર સાહેબ ડોક્ટર જે. કે પટેલ સાહેબે સંચાલન કરેલ અને ડોક્ટર એન.એ. પટેલ સાબરડેરી તેમજ એમ. પી.ઓ ઇન્ચાર્જ શામળાજી શ્રી હેમંત પટેલ તેમજ ડૉક્ટર મોદી.. અને તમામ સુપરવાઇઝર મિત્રો એ કામગીરી હાથ ધરી કાર્યક્રમ ને સફળ બનાવવા સુપરવાઇઝર શ્રી હર્ષવર્ધનસિંહ.. ચિંતનભાઇ રાજુ ભાઇ. ઉર્વીલ પટેલ અને અમૃત પાન્ડોર એ જહેમત ઉઠાવેલ તે બદલ દુધ મંડળી ના ચેરમેન શ્રી અને સભ્ય શ્રી ઓ એ આભાર વ્યક્ત કરેલ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 723

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *