Latest

મોડાસા તાલુકા ના કોલીખડ નજીલ આલમપુર ગામ પાસે ત્રિપલ અકસ્માત સ્થળની જાત તપાસ કરતાં કલેકટર શ્રી ડૉ. નરેન્દ્રકુમાર મીના

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

અરવલ્લીના મોડાસા – ધનસુરા રોડ પર ત્રીપલ અકસ્માતની ઘટનામાં લોકોના મોતની આશંકાના સમાચાર મળતાં જિલ્લા કલેકટર શ્રી નરેન્દ્રકુમાર મીનાએ તાત્કાલિક ઘટનાસ્થળની મુલાકાત લીધી. જાત તપાસ કરી કલેકટર શ્રી એ યોગ્ય તપાસનાં નિર્દેશ આપ્યા. તેમને જણાવ્યું કે ઘટનામાં 2 લોકોના મોત થયા છે અને 2 લોકો ઈજાગ્રસ્ત છે.આગ પર 90% કાબૂ મેળવવામાં આવ્યો છે. બંને તરફનાં ટ્રાફીકને અન્ય રોડ પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે.

ઘટનાના સમાચાર મળતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી કામગીરી કરી. પોલીસ વડા , અને આરોગ્ય વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે હાજર. જિલ્લા અધિકારીઓએ સ્વયં ઘટનાસ્થળની મુલાકાત લઈ કામગીરી હાથ ધરી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને અમદાવાદમાં ‘હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા’ની થીમ સાથે યોજાઈ ભવ્ય ‘તિરંગા પદયાત્રા’

દોઢ કિલોમીટરની તિરંગા યાત્રામાં દેશભક્તિ સાથે જોવા મળી ‘ઓપરેશન સિંદૂર’ની શક્તિ…

1 of 614

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *