Breaking NewsLatest

રાજકોટ નાં રેલનગર વિસ્તારમાં રામેશ્વર પાર્ક ખાતે આવેલા કોમન પ્લોટ પર બનાવવામાં આવેલું મહાદેવ નું મંદિર આજરોજ સવારે વહેલા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવ્યું વિસ્તારના રહેવાસીઓ દ્વારા વોર્ડ નં 3 ના તમામ કોર્પરેટર ને જાણ કરતાં તમામ નાં મોબાઈલ સ્વીચ ઓફ આવતા હતા..

ભાજપ નાં 4 કોર્પરેટર વિસ્તારમાં ચુટાયેલા હોવા છતાં વિસ્તાર નાં આસ્થા નું કેન્દ્ર મહાદેવ મંદિર તોડી પાડવામાં આવતા હિન્દુ ધર્મ ની લાગણી દુભાઈ તેમજ વિસ્તાર માં કોર્પોરેટર પ્રત્યે ખુબ જ રોષ જોવા મળ્યો
બિજા અન્ય ગેરકાયદેસર બાંધકામ હોય ત્યા કેમ.કોઈ કાર્યવાહી નથી ગેરકાયદેસર મસ્જિદ મદ્રેસા બનાવવામાં આવતા હોય તો ત્યા કેમ કાર્યવાહી નથી કરતા હિન્દુ ધર્મ પર જ હંમેશા આવી રીતે જો હુકમી દ્વારા આવા ધર્મ હિન કાર્યવાહી કરવામાં આવે છે..ભાજપ ના તમામ કોર્પોરેટર પ્રત્યે વિસ્તારના રહીશો દ્વારા વિરોધ કરવામાં આવ્યો તથા પહેલાં જે કોંગ્રેસ ના પૂર્વ કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા તે જ બરોબર હતા તેવી લોક માંગ ઉઠી છે…આવતા સમય માં ચૂટણી દરમિયાન નો રીપીટ ની થીયરી અપનાવી ભાજપને ફરી વિસ્તારમાં ન મત આપવા ઝુંબેશ શરૂ કરવામાં આવશે ખુબ જ અપમાન સાથે મંદિર તોડી પાડવામાં આવતા હિન્દુ ધર્મ ની લાગણી દુભાઈ છે… વોર્ડ નં 3 માં નવા જુની નાં એંધાણ થાય તેવુ વાતાવરણ છે ભાજપ ના બે જવાબદાર કોરપોરેટ નું ગંભીર પરિણામ આવતી ચૂટણી દરમિયાન જોવા મળશે તેવી વિસ્તાર ના લોકો દ્વારા ખુલ્લી ચીમકી આપી વિરોધ કરવામાં આવ્યો

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પ્રયાગરાજ મહાકુંભમાં “જ્યુટ બેગ”નું વિતરણ કરી પર્યાવરણ બચાવોનો સંદેશ આપતા જામનગરના નિધિબેન દવે

જામનગર, સંજીવ રાજપૂત: ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે તા.૧૩ જાન્યુઆરીથી શરુ થયેલા…

રાજ્યમાં પર્વતો પર આવેલા યાત્રાધામો સુધી પહોંચવા ગયા વર્ષે ૪૭ લાખથી વધુ યાત્રાળુઓએ માણ્યો ઉડનખટોલાનો આંનદ

ગાંધીનગર,સંજીવ રાજપૂત: દેશ-વિદેશના પ્રવાસીઓ માટે ગુજરાત હંમેશા આકષર્ણનું કેન્દ્ર…

1 of 693

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *