Breaking NewsLatest

રામપુરા વહાણવટી માતાજી ના નવીન મંદિર નો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજવા ટ્રસ્ટીગણોની માતાજી ના મંદિરે બેઠક મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર ની વિશેષ ઉપસ્થિતિ…ચૈત્રી મહિનામાં ત્રિદિવસીય કાર્યક્રમોનુ આયોજન…

અરવલ્લી
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના રામપુરા ગામના સીમાડે રામપુરા સોનાસણ ગામોની મધ્યમાં આવેલા પૌરાણિક ખીજડાવાળા સિકોતર વહાણવટી માતાજી ના મંદિર પ્રાંગણમાં જ નવીન નિર્માણ પામેલ શિખર બધ્ધ મંદિર નો આને માતા સિકોતર વહાણવટી માતાજી ની મૂર્તિ સહિતના દેવી-દેવતા ઓની મૂર્તિઓ નો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ આગામી ચૈત્ર માસમાં યોજવામાં આવનાર હોવાના આયોજન માટે આને વિવિધ આયોજનો આને આગોતરા આયોજન ના ભાગરૂપે આજે માતાજી ના મંદિરે મંદિર ના ટ્રસ્ટી ગણોની બેઠક ગુજરાત રાજ્ય ના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી અને માઈભકત ગજેન્દ્રસિંહ પરમાર ની ઉપસ્થિતિમાં મળી હતી આ બેઠકમાં મંદિર નિર્માણમાં અમૂલ્ય ફાળો આપનાર બાબુલાલ શેઠ પરિવાર ના શૈલેષભાઈ પટેલ ડો રાજુભાઈ નાયક હિંમતનગર મોહનલાલ નાયી .. માતાજી ના પટ્ટશિષ્ય આને મંદિર ના સર્વંસર્વા ડાહ્યાભાઈ પ્રજાપતિ કેતનભાઈ મનીષભાઈ પ્રજાપતિ મૂળજીભાઈ માજી સરપંચ નરસિંહભાઇ મહેન્દ્ર ભગત માઈઉપાસક મનુભાઈ ભગત રામપુરા રાજુભાઈ પટેલ જીગરસિહ સહિતના માઈભક્તો આને ટસ્ટીગણોની ઉપસ્થિતિમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ના ત્રિદિવસીય પ્રોગ્રામ ભજન ભોજન હોમહવન મહાઆરતી સહિત ની વિવિધ સેવાઓ અને પ્રોગ્રામ સહિતના આયોજનો ની ચર્ચા તેમજ સેવાકિય વિવિધ પ્રવૃતિઓ સેવાકિય સ્વયંસેવકો સ્વચ્છતા આરોગ્ય સેવાઓ સહિતના આયોજનો ની વિસ્તૃત ચર્ચા અને આયોજનો કરવામાં આવ્યાં હતાં..વિવિધ સૂચનો અને આરોગ્ય ની સંપૂર્ણ ધ્યાન સહિતના બાબતોના આયોજનો કરવામાં આવ્યાં હતાં મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર નું ભવ્ય સ્વાગત ટસ્ટીગણ સહિતના માઈભક્તો દ્વારા કરવામાં આવ્યું હતું તો સેવાકિય કાર્યોમાં આને મંદિર વિકાસમાં જરૂર પડ્યે ત્યા સંપૂર્ણ સહકારની ખાત્રી આપવામાં આવી હતી.માઇઉપાસક ડાહ્યાભાઈ પ્રજાપતિ એ આભાર દર્શન કરાવી માતાજી નો જયજયકાર બોલાવવામાં આવ્યો હતો..

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 723

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *