વલભીપુરના યુવા પત્રકાર ધર્મેન્દ્રસિંહ સોલંકીની વ્હાલી દીકરી માનવીબાનો આજે તારીખ પના રોજ જન્મદિવસ છે. બાલ્યજીવનના ૮વર્ષ પુરા કરી ૯માં વર્ષમાં મંગલ પ્રવેશ કરતા માનવીબા એમની માસૂમિયત અને નટખટતાને કારણે સમગ્ર સોલંકી પરિવાર અને મોસાળમાં અદમ્ય સ્નેહ પ્રાપ્ત કરી રહ્યા છે. કાલીઘેલી મીઠી વાણી અને સ્વભાવમાં ઉદારતાના વારસાગત સંસ્કારો મેળવી રહેલા માનવીબાને માતા-પિતા કોમલબા ધર્મેન્દ્રસિંહ, મોટા પપ્પા મોટા મમ્મી કૈલાસબા અજીતસિંહ, બા અને બાપુજી ભીખાભાઈ તથા દેવકુવરબાએ ખૂબ લાડ લડાવીને જન્મદિવસ નિમિત્તે માનવીબાના સ્વસ્થ જીવનની મનોકામના કરી અંતરના આશીર્વાદ આપ્યા છે. જ્યારે ભાઈ કર્મરાજસિંહ તથા સિધ્ધરાજસિંહ તથા બહેન માનસીબાએ લાડકી બહેનના જન્મદિવસે બેનબા સાથે નિર્દોષ ધીંગા મસ્તી કરી સુંદર મજાની ગિફ્ટ આપી જન્મ દિવસને યાદગાર બનાવશે. શાળામાં દરવર્ષે અભ્યાસમાં અવ્વલ રહેતી બર્થડેગર્લ શાળામાં પણ શિક્ષકોની અત્યંત લાડકી છે. ક્ષત્રીય કારડીયા રાજપૂત સમાજના આગેવાન ધર્મેન્દ્રસિંહ સોલંકીના મો.નં.૯૭૧૪૭૯૦૫૯૮ પર મિત્રો પરિજનો તથા બહોળા સોશિયલ મિડિયાના મિત્રોએ ફેસબુક, ટ્વિટર, વોટ્સએપ અને ઇંસ્ટાગ્રામ પર માનવીબાના જન્મદિવસની શુભેચ્છાઓનો અવિરત ધોધ વરસાવી રહ્યા છે.
વલભીપુરના પત્રકાર ધર્મેન્દ્રસિંહ સોલંકીની પુત્રી માનવીબાનો આજે જન્મદિવસ
Related Posts
અંદાજે રૂ. ૧૧ કરોડના માર્ગ વિકાસ કાર્યોનો કામરેજ મતવિસ્તારમાં પ્રારંભ કરતા રાજ્ય શિક્ષણ મંત્રી અને કામરેજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા
આ રોડ નિર્માણથી કામરેજના અંદાજે ૭૦% વિસ્તારને દ્રુઢ અને સજ્જ માર્ગસંપર્ક મળશે. -…
રાજ્ય શિક્ષણ મંત્રી અને કામરેજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના હસ્તે રૂ. ૮.૭૭ કરોડના ખર્ચે વિકાસલક્ષી માર્ગનું ખાતમુહૂર્ત કરાયું.
કામરેજ વિધાનસભાના સર્વાંગીણ વિકાસ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા શ્રી પ્રફુલભાઈ…
જામનગર શહેરમાં વિવિધ જગ્યાએ હવાઈ હુમલાની જાણકારી મળતા જ જિલ્લા તંત્રએ યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરીની મોકડ્રીલ હાથ ધરી
જામનગર,સંજીવ રાજપૂત: શહેરના ક્રિસ્ટલ મોલ, રિલાયન્સ રિફાઇનરી તથા સિક્કા થર્મલ…
ગુજરાત માટે ગર્વની ક્ષણ: ઓપરેશન સિંદુરની સફળતા વિશ્વને જણાવનારા કર્નલ સોફિયા કુરેશી મૂળ વડોદરાના છે
વડોદરા, સંજીવ રાજપૂત: ગુજરાતની ધરતીની એક દિકરી, કર્નલ સોફિયા કુરેશી, આજે દેશ…
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી જામનગરના પદાધિકારીઓ ચૂંટાયા
જામનગર, સંજીવ રાજપૂત: તા. 04/05/2025ના રોજ ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી જામનગર…
છત્તીસગઢના ગ્રામીણ ક્ષેત્રના પદાધિકારી અધિકારીઓનું પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીની લીધી મુલાકાત
ગાંધીનગર, સંજીવ રાજપૂત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત છત્તીસગઢ રાજ્યના…
સંતાલપુરના વારાહી ખાતે જત સમાજના સમૂહ લગ્નમાં કોમી એકતા: વાલ્મિકી થી લઈ બ્રાહ્મણ સુધી મુસ્લિમ સમાજની દીકરીઓને આશીર્વાદ આપવા પહોંચ્યા
પાટણ, એ.આર, એબીએનએસ: પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી ખાતે આવેલ પીએમ…
શિક્ષણ મંત્રી અને કામરેજના ધારાસભ્ય શ્રી પ્રફુલ પાનશેરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં અને સ્થાનિક બહેનોના હસ્તે રૂ.૫.૩૮ કરોડ ખર્ચે કામરેજ ચાર રસ્તા પોલીસ ચોકીથી બાપા સીતારામ ચોક (કેનાલ રોડ) સુધીના ફોર લેન સી.સી. રોડ, ડીવાઇડર, પેવર બ્લોક તથા એક બાજુ પ્રીકાસ્ટ ગટરની કામગીરીના વિકાસકામનું ખાતમુહૂર્ત
આ વિકાસ કાર્યો કામરેજની પ્રગતિનું પથદર્શન છે - માન. રાજ્ય શિક્ષણ મંત્રી અને…
જામનગર ખાતેથી ગેરકાયદેસર અનાજનો જથ્થો ઝડપી પાડતું જિલ્લા પુરવઠા વિભાગ
જામનગર, સંજીવ રાજપૂત: જામનગર ખાતેથી જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા જામનગરમાં 16…
ગુણવત્તા યાત્રા અંતર્ગત જામનગર ફેક્ટરી અસોસિએશન ખાતે ઉદ્યોગકારો માટે વર્કશોપનું આયોજન કરાયું
જામનગર સંજીવ રાજપૂત: ગુજરાતની એમએસએમઈ ઈકોસિસ્ટમને મજબૂત બનાવવાની દિશામાં એક…