Latest

વલ્લભીપુર માં આમ આદમી પાર્ટી ની આજ રોજ બેઠક નું આયોજન થયેલ

જિલ્લા આગેવાનો એ હાજરી આપી

વલ્લભીપુર માં આમ આદમી પાર્ટી દ્વારા મીટીંગ નું આયોજન કરવા માં આવેલ હતીજેમાં  મળતી માહિતી  મુજબ વલ્લભીપુર રામાપીર ના મંદિર , ચમારડી રોડ ઉપર સાંજે ૬ વાગે કાર્યકરો ની બેઠક નું આયોજન કરેલ .જેમાં વિધાનસભા સીટ ના હોદ્દેદાર, અશ્વિનભાઈ માંગુકિયા. શક્તિ સિંહ ગોહિલ .. સંજયસિંહ ચુડાસમા ..શહેર પ્રમુખ વિક્રમસિંહ સોલંકી, તાલુકા પ્રમુખ સરદારસિંહ સોલંકી, સહ પ્રભારી હરેશભાઇ ગુજરાતી, આરીફખાન પઠાણ,યુવા પ્રમુખ પ્રદીપ પરમાર, હિતેષ ભાઈ મોરી, નગરસેવક ભાર્ગવ મહેતા, અગ્રણી ભરતભાઇ દેવણી, રાજેશભાઈ વાઘશિયા,તેમજ વલ્લભીપુર ના આપ ના આગેવાનો હાજરી આપેલ હતી જેમાં કાર્યકરો ને માર્ગદર્શન આપી આગામી સમય માં સંગઠન મજબુત થાય તે માટે ચર્ચા કરેલ તેમજ ગુજરાત પરિવર્તન યાત્રા નિમિતે આયોજન કરવામાં આવ્યું હતું જે પ્રદેશ પ્રમુખ ગોપાલ ભાઈ ઇટાલીયા અને પ્રવીણ ભાઈ રામ આ યાત્રા માં આવશે .જેમાં વલ્લભીપુર તાલુકા અને શહેર ના તમામ કાર્યકરો એ હાજર રહ્યા હતા તેમજ સ્વરૂચી ભોજન સાથે લીધેલ હતું

એહવાલ
ધમેન્દ્રસિંહ સોલંકી
વલ્લભીપુર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સરકારી વિજ્ઞાન કોલેજ, વરાછાની જમીન સુરત મહાનગરપાલિકા દ્વારા રાજ્યના શિક્ષણ વિભાગને સુપરત કરાઈ

સુરત, સંજીવ રાજપૂત: રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૧માં વરાછા વિસ્તારમાં સરકારી વિજ્ઞાન…

ઈશરધામ (સચાણા) ખાતે રવિવારે ઈશરનોમની સંતવાણી, મહાપ્રસાદ સહિતના ભકિતસભર કાર્યક્રમો સાથે થશે ઉજવણી

જામનગર, સંજીવ રાજપૂત: જામનગરના ઈશરધામ (સચાણા) ખાતે આગામી તા.૬ એપ્રિલ રામનવમીને…

જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીના નવ નિર્મિત કાર્યાલયનું ઉદ્ધઘાટન કરતા પંચમહાલ જિલ્લા કલેકટર

એબીએનએસ, વી.આર. ગોધરા: પંચમહાલ જિલ્લા કલેક્ટર આશિષ કુમારના વરદ હસ્તે ગોધરા દાહોદ…

આત્મહત્યા કરવા નીકળેલ પરિવારને બચાવતી ઇસનપુર પોલીસ ટીમનું શહેર કમિશ્નર દ્વારા કરાયું સન્માન

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા આજરોજ ઇસનપુર…

1 of 589

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *