આગામી તારીખ 28.5.22 ને શનિવારે સવારે 9 થી 12 દરમિયાન વલ્લભીપુર માં આવેલ શ્રી વાઘાસ્વામી મહારાજ ની જગ્યા. પાટીવાડા વિસ્તાર વલ્લભીપુર માં શ્રી રણછોડદાસજીબાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટ ના સહયોગ થી તેમજ શિહોર મોંઘીબા ની જગ્યા ના મહંત શ્રી જીણારામજી મહારાજ ના માર્ગદર્શન અનુસાર તેમજ માનવ સેવા ગ્રુપ આયોજિત 21 મોં ભવ્ય ફ્રી નેત્ર નિદાન કેમ્પ યોજાશે તેમાં મોતિયાના ઓપરેશન ફ્રી કરી આપવામાં આવશે ને વિનામૂલ્યે આંખના નંબર ની તપાસ કરી આપવામાં આવશે તેમજ રાહતદરે ચશ્મા નું વિતરણ પણ કરવામાં આવશે ને સંપૂર્ણ કેમ્પ ના દાતા રાધાકૃષ્ણ સત્સંગ મંડળ વલ્લભીપુર દ્વારા મોતિયાના ઓપરેશન માટે જનાર દર્દી માટે ચા ને જમવાની વ્યવસ્થા કરેલ છે…
વલ્લભીપુર માં 21 મોં ભવ્ય ફ્રી નેત્ર નિદાન કેમ્પ યોજાશે…
Related Posts
સાંતલપુરના ગ્રામ્ય વિસ્તારોમાં આહિર સમાજના 1600 વર્ષ જૂની પરંપરા મુજબ લગ્ન યોજાયા..
પાટણ. એઆર. એબીએનએસ: પાટણ જિલ્લાના સાતલપુર તાલુકામાં આહીર સમાજના લગ્ન વૈશાખ સુદ…
અંદાજે રૂ. ૧૧ કરોડના માર્ગ વિકાસ કાર્યોનો કામરેજ મતવિસ્તારમાં પ્રારંભ કરતા રાજ્ય શિક્ષણ મંત્રી અને કામરેજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા
આ રોડ નિર્માણથી કામરેજના અંદાજે ૭૦% વિસ્તારને દ્રુઢ અને સજ્જ માર્ગસંપર્ક મળશે. -…
રાજ્ય શિક્ષણ મંત્રી અને કામરેજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના હસ્તે રૂ. ૮.૭૭ કરોડના ખર્ચે વિકાસલક્ષી માર્ગનું ખાતમુહૂર્ત કરાયું.
કામરેજ વિધાનસભાના સર્વાંગીણ વિકાસ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા શ્રી પ્રફુલભાઈ…
જામનગર શહેરમાં વિવિધ જગ્યાએ હવાઈ હુમલાની જાણકારી મળતા જ જિલ્લા તંત્રએ યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરીની મોકડ્રીલ હાથ ધરી
જામનગર,સંજીવ રાજપૂત: શહેરના ક્રિસ્ટલ મોલ, રિલાયન્સ રિફાઇનરી તથા સિક્કા થર્મલ…
ગુજરાત માટે ગર્વની ક્ષણ: ઓપરેશન સિંદુરની સફળતા વિશ્વને જણાવનારા કર્નલ સોફિયા કુરેશી મૂળ વડોદરાના છે
વડોદરા, સંજીવ રાજપૂત: ગુજરાતની ધરતીની એક દિકરી, કર્નલ સોફિયા કુરેશી, આજે દેશ…
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી જામનગરના પદાધિકારીઓ ચૂંટાયા
જામનગર, સંજીવ રાજપૂત: તા. 04/05/2025ના રોજ ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી જામનગર…
છત્તીસગઢના ગ્રામીણ ક્ષેત્રના પદાધિકારી અધિકારીઓનું પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીની લીધી મુલાકાત
ગાંધીનગર, સંજીવ રાજપૂત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત છત્તીસગઢ રાજ્યના…
સંતાલપુરના વારાહી ખાતે જત સમાજના સમૂહ લગ્નમાં કોમી એકતા: વાલ્મિકી થી લઈ બ્રાહ્મણ સુધી મુસ્લિમ સમાજની દીકરીઓને આશીર્વાદ આપવા પહોંચ્યા
પાટણ, એ.આર, એબીએનએસ: પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી ખાતે આવેલ પીએમ…
શિક્ષણ મંત્રી અને કામરેજના ધારાસભ્ય શ્રી પ્રફુલ પાનશેરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં અને સ્થાનિક બહેનોના હસ્તે રૂ.૫.૩૮ કરોડ ખર્ચે કામરેજ ચાર રસ્તા પોલીસ ચોકીથી બાપા સીતારામ ચોક (કેનાલ રોડ) સુધીના ફોર લેન સી.સી. રોડ, ડીવાઇડર, પેવર બ્લોક તથા એક બાજુ પ્રીકાસ્ટ ગટરની કામગીરીના વિકાસકામનું ખાતમુહૂર્ત
આ વિકાસ કાર્યો કામરેજની પ્રગતિનું પથદર્શન છે - માન. રાજ્ય શિક્ષણ મંત્રી અને…
જામનગર ખાતેથી ગેરકાયદેસર અનાજનો જથ્થો ઝડપી પાડતું જિલ્લા પુરવઠા વિભાગ
જામનગર, સંજીવ રાજપૂત: જામનગર ખાતેથી જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા જામનગરમાં 16…