Latest

વલ્લભીપુર માં 21 મોં ભવ્ય ફ્રી નેત્ર નિદાન કેમ્પ યોજાશે…

આગામી તારીખ 28.5.22 ને શનિવારે સવારે 9 થી 12 દરમિયાન વલ્લભીપુર માં આવેલ શ્રી વાઘાસ્વામી મહારાજ ની જગ્યા. પાટીવાડા વિસ્તાર વલ્લભીપુર માં શ્રી રણછોડદાસજીબાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટ ના સહયોગ થી તેમજ શિહોર મોંઘીબા ની જગ્યા ના મહંત શ્રી જીણારામજી મહારાજ ના માર્ગદર્શન અનુસાર તેમજ માનવ સેવા ગ્રુપ આયોજિત 21 મોં ભવ્ય ફ્રી નેત્ર નિદાન કેમ્પ યોજાશે તેમાં મોતિયાના ઓપરેશન ફ્રી કરી આપવામાં આવશે ને વિનામૂલ્યે આંખના નંબર ની તપાસ કરી આપવામાં આવશે તેમજ રાહતદરે ચશ્મા નું વિતરણ પણ કરવામાં આવશે ને સંપૂર્ણ કેમ્પ ના દાતા રાધાકૃષ્ણ સત્સંગ મંડળ વલ્લભીપુર દ્વારા મોતિયાના ઓપરેશન માટે જનાર દર્દી માટે ચા ને જમવાની વ્યવસ્થા કરેલ છે…

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને અમદાવાદમાં ‘હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા’ની થીમ સાથે યોજાઈ ભવ્ય ‘તિરંગા પદયાત્રા’

દોઢ કિલોમીટરની તિરંગા યાત્રામાં દેશભક્તિ સાથે જોવા મળી ‘ઓપરેશન સિંદૂર’ની શક્તિ…

1 of 614

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *