Breaking NewsLatest

વિદ્યા સહાયક ના વધામણાં 2022 કાર્યક્રમ યોજાયો

ત્રાપજ

ટેટ પાસ સંગઠન દ્વારા ચાર પાંચ વર્ષ થી ચાલતી લડત ને આખરે મળી સફળતા
ટેટ પાસ ઉમેદવાર હરદેવસિંહ વાળા ના નેતૃત્વમાં યોજવામાં આવ્યો કાર્યક્રમ
ગુજરાત સરકાર મા શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા કરવામાં આવેલી જાહેરાત બાદ ટેટ પાસ ઉમેદવારો ના જીવનમાં સોનેરી સવાર

રાજ્યમાં ટેટ પાસ કરેલા અંદાજે 50હજાર કરતા વધુ ઉમેદવારો છેલ્લા ઘણા સમયથી વિદ્યાસહાયક ભરતીની રાહમાં હતા અને શિક્ષણ મંત્રી તેમજ સરકારમાં અનેક વખત રજુઆત કરી ચુક્યા હતા ત્યારે આ ઉમેદવારો રજૂઆતને ધ્યાને લઈને શિક્ષણ મંત્રી દ્વારા આજ રોજ વિદ્યાસહાયકની જાહેરાત આપવામાં આવતા વિદ્યાસહાયક ભરતીના ઉમેદવાર હરદેવસિંહ દ્વારા તેમના નિવાસસ્થાને વિદ્યાસહાયકના વધામણાં નામનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે જેમાં તેમની સાથે અન્ય ઉમેદવાર સાથે અન્ય મિત્રો પણ જોડાઈને આ જાહેરાતને વધાવી હતી.સાથે ઢોલ શરણાય દ્વારા નાચગાન કરવામાં આવ્યું હતું અને ઉમેદવાર હરદેવસિંહ સાથે ધર્મેન્દ્રસિંહ ચૌહાણ પણ જોડાણા હતા તમામ ઉમેદવારવતી હરદેવસિંહ વાળા દ્વારા શિક્ષણમંત્રી તેમજ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 724

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *