જામનગર: જામનગર જિલ્લાના એસપી શ્વેતા શ્રીમાળીની રાતોરાત બદલી કરી દેવામાં આવી છે તેમની જગ્યાએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી દીપેન ભદ્રનને મુકવામાં આવ્યા છે. દીપેન ભદ્રનની ગણના બાહોશ અધિકારી તરીકે થાય છે. વિશ્વની ટોપ એજન્સીમાં ગણના થતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના તેઓ ડીસીપી છે અને તેઓની કાર્યશેલી દ્વારા તેઓની ગણના સારા અને શ્રેષ્ઠ અધિકારીઓમાં થાય છે. ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવામાં અને ગુનેગારોને પકડવામાં તેઓ કુશળતા ધરાવે છે. જામનગર શહેરને તટસ્થ અને બાહોશ અધિકારી મળી રહ્યા છે. આના પહેલા શરદ સિંઘલ પણ જામનગર એસપી રહી ચૂક્યા છે અને તેમના કાર્ય દારા તેઓ એક ઉમદા અધિકારી પણ સાબિત થયા છે. શ્વેતા શ્રીમાળીને SRP ગ્રુપ 17માં મુકવામાં આવ્યા છે.
વેલકમ ટુ જામનગર: જામનગરના એસપી તરીકે દીપેન ભદ્રનની નિમણૂક. શ્વેતા શ્રીમાળીની કરાઈ બદલી.
Related Posts
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે અને આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની ઉપસ્થિતિમાં નવજાત શિશુઓની સુરક્ષા માટે ૧૧ નવી ‘નિયોનેટલ એમ્બ્યુલન્સ’ને ગાંધીનગરથી અપાઈ લીલીઝંડી
વેન્ટિલેટર, ઈન્ક્યુબેટર અને અન્ય જીવનરક્ષક તબીબી ઉપકરણોની સુવિધા સાથેની આ…
સાત ઝોનમાંથી દબાણો હટાવી રૂ.8.96 લાખનો દંડ વસુલતું AMC નું એસ્ટેટ વિભાગ
અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ…
ગુજરાતના સંદીપ જયસ્વાલની આંતરરાષ્ટ્રીય કક્ષા ખાતે ઉપલબ્ધી
નસવાડી તાલુકાના કડુલી-મહુડી ગામ તથા છોટાઉદેપુર જિલ્લાના ગૌરવરૂપ સંદીપ જયસ્વાલની…
અંબાજી – ખાણ ખનીજ વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૩ માં નવા પૂજારી ની નિમણૂક બાબતે અપાયેલ પત્ર અંગે આંખ આડા કાન કરતું દે…..
નવા પૂજારી ની નિમણૂક અંગે સરકાર દ્વારા વારંવાર જાણ છતાં કેમ કોઈ નવી નિમણૂક…
અંબાજી – મંદિર શ્રી યંત્ર નું વેચાણ યથાવત…..!!!!
અંબાજી મંદિર માં વીસા યંત્ર ની પૂજા તો , શ્રી યંત્ર નું વેચાણ કેમ ?? શું શ્રી…
અંબાજી – મંદિર માં માતાજી સ્થાપિત હોવા છતાં ચાચર ચોક માં ” માતાજી ની ગાદી ” કેમ????
એક જ મંદિર માં માતાજી ના બે સ્થાન ઉપરાંત અલગ અલગ પ્રસાદ કેમ??? એક મંદિર નો…
ગોહિલવાડના ગઢાળી ગામે કન્યા વિદાય માટે હેલિકોપ્ટરનું આગમન
ક્ષત્રિય પરિવારના આંગણે દીકરા દીકરીના ઐતિહાસિક લગ્નનું આયોજન મોરબી સ્ટેટની…
કચ્છના ધોરડોમાં યોજાશે સૌ પ્રથમ વાર ગ્લોબલ ગુજરાતી એવોર્ડ 2026
અમદાવાદ, સંજીવ રાજપૂત: 7–8 માર્ચના રોજ કચ્છના ધોરાડો ખાતે સંસ્કૃતિ અને સન્માનનો…
અંબાજી – ગાદી સંચાલકો દ્વારા કુટુંબ પેઢી નામું વારસાઈ માં પણ ભેદભાવ
અગાઉ અમુક દીક્ષિત પૂજારીઓ મંદિર માં પૂજા કરી ચૂક્યા હોવા છતાં તેમને બાજુ પર મૂકી…
પશુપાલન ક્ષેત્રે ગુજરાતનું ગૌરવ – ‘ ધૂન ધ પેટિંગ ફાર્મ
પશુપાલન ક્ષેત્રે ગુજરાતનું ગૌરવ – 'ધૂન ધ પેટિંગ ફાર્મ ' ખાતે જન્મી…
















