Breaking NewsLatest

શાહીબાગ હનુમાન મંદિર ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલા નિવેદનનું ખંડન કરતું ભારતીય સૈન્ય.

અમદાવાદ: શાહીબાગ હનુમાન મંદિર ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલા નિવેદનનું ભારતીય સૈન્ય દ્વારા ખંડન કરવામાં આવ્યું છે.

શ્રી હનુમાન જંયતિના પાવન પ્રસંગે મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવનારી વ્યવસ્થાના સંદર્ભમાં વિનંતી મેળવવા માટે મંદિર ટ્રસ્ટ દ્વારા સ્ટેશન કમાન્ડરનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

સ્ટેશન હેડક્વાર્ટર દ્વારા સુરક્ષાના દૃષ્ટિકોણથી તમામ મુદ્દાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને મંદિર ટ્રસ્ટ ઓથોરિટીને વિનંતી કરી હતી કે, કોઇપણ વ્યક્તિને પ્રતિકૂળતા ઉભી ના થાય તેવી રીતે તમામ પ્રકારે આયોજનપૂર્વક આ કાર્યક્રમ યોજવામાં આવે અને કાર્યક્રમ દરમિયાન વ્યવસ્થા જળવાઇ રહે તે માટે, આ સંદર્ભે નાગરિક પ્રશાસન અને પોલીસ સત્તાધીશો સાથે સંકલન સાધવામાં આવે. પ્રસાદ વિતરણ જેવા મુદ્દાઓ સૈન્ય સત્તાધિકારીઓની બહારના છે અને આ સંબંધમાં કોઇ જ મંતવ્યોનું આદાનપ્રદાન કરવામાં આવ્યું નથી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 723

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *