અમદાવાદ: તા.૬-૧૦-૨૦૨૧ બુધવારે સવારે ૭-૩૦થી ૧૨-૦૦ દરમ્યાનમાં ભાદરવા વદ અમાસને દિવસે સર્વ પિતૃ અમાસ નિમિત્તે શ્રાદ્ધ તર્પણ વિધિનું નિ:શુલ્ક આયોજન આશરે છેલ્લા ઓગણીસ વર્ષથી શ્રધ્ધાળુઓના શ્રેયાર્થે ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા થાય છે જેમાં આવર્ષે પણ શ્રી અમરનાથ મહાદેવ શ્રી નવા વાડજ સત્સંગ મંડળ અને લાયન્સ કલબ ઓફ જોધપુર હીલના સહયોગથી નવાવાડજ વિસ્તારમાં આવેલા શ્રી અમરનાથ મહાદેવ ખાતે ભાવસાર હોસ્ટેલ પાસે જૂહ પાર્ક સામે, સ્વસ્તિક સ્કૂલ, સ્વામી નારાયણ મંદિર ની બાજુમાં રાખેલ છે જેમાં કોરોના મહામારી તેમજ ક્યારે પણ કુદરતી પ્રકોપ કે સામાન્ય/ અસામાન્ય સંજોગોમાં અવસાન પામેલાં સગાં સંબંધીઓનુ શ્રદ્ધાપૂર્વક શ્રધ્ધામય વાતાવરણ દરમ્યાનમાં ગંગા જળ,ગુલાબ,ચંદન સુગંધીત દ્રવ્યો મીશ્રિત દૂધજલ અને મધુર પદાર્થો અને જરૂરી પૂજન દ્રવ્યો વડે શ્રાદ્ધ તર્પણ વિધિ થશે સ્થળ ઉપર નિ:શુલ્ક પૂજાપો, માસ્ક તુલસી રોપો આપવામાં આવશે તેમજ શ્રાદ્ધ તર્પણ વિધિમાં ભાગ લઈ રહેલા સૌ શ્રધ્ધાળુઓને સ્વજનોને આસ્થાપૂર્વક આશ્વાસન- શ્રધ્ધાંજલિ અર્પણ કરી તેમની સ્મૃતિમાં અને સદાય તે રાજી રહે તે માટે વ્યસનમુક્ત થવા, એક વૃક્ષ વાવવા-ઉછેરવા,અન્ન દાન, રક્તદાન, જ્ઞાનદાનના સદ્ કાર્યમાં જોડાવવા પ્રેરિત કરી સંકલ્પિત કરાશે.
શ્રધ્ધાળુઓના શ્રેયાર્થે ગાયત્રી પરિવાર નારણપુરા અમદાવાદ દ્વારા તર્પણવીધીનું નિઃશુલ્ક કરાશે આયોજન.
Related Posts
7 થી 15 ઓક્ટોબરના અનુસંધાનમાં આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજી ખાતે ઉજવણી
આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજીએ દાંતા તાલુકમાં ટ્રાયબલ અને ગરીબ લોકો માટે…
ભાવનગર ખાતે કેન્દ્રિય રાજય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને ‘યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ’ સમારંભ યોજાયો: પશુપાલન રાજ્ય મંત્રી શ્રી પરષોત્તમભાઈ સોલંકીની પ્રેરક ઉપસ્થિતિ
જનહિતકારી સુશાસનની જે ગાથા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપી છે તેને જન જન…
વિકાસ સપ્તાહના બીજા દિવસે અંધારીયાવડ ગામે રાજ્યમંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીના હસ્તે અંદાજે રૂ. ૧ કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ ખાતમુહુર્ત કરાયા.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળી…
જામનગર ખાતે અતિભવ્ય અશ્વમેઘ મહાયજ્ઞ મહોત્સવ 2026 યોજાશે
જામનગર, સંજીવ રાજપૂત: જામનગરમાં ભવ્ય અશ્વમેઘ મહાયજ્ઞ મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે…
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી દ્વારા આસો સુદ – ૯ને તા. ૦૧/૧૦/૨૦૨૫ના પાવન દિને અંબાજી ખાતે દાંતા રોડ દિવાળીબા ગુરુભવનની નવીન જગ્યાએ નિઃશુલ્ક ભોજન -અંબિકા ભોજનાલયનો શુભારંભ અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેકટરશ્રી કૌશિક મોદીના વરદ્દ હસ્તે કરવામાં આવ્યો.
યાત્રાધામ અંબાજી ખાતે મંદિર ટ્રસ્ટ દ્વારા દાતાશ્રીઓના સહયોગથી નિઃશુલ્ક અંબિકા …
જયની મૈત્રેયીએ ફોરેવર મિસ ટીન ઈન્ડિયા કચ્છ 2025નો ખિતાબ જીત્યો
કપિલ પટેલ દ્વારા દિલ્હી દિલ્હી પબ્લિક સ્કૂલ ગાંધીધામની ધોરણ 10ની વિદ્યાર્થિની…
પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતના ઘરે સ્વયં ગાય દોહતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
અમરેલી, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અમરેલી જિલ્લાના પ્રવાસ દરમિયાન…
આણંદ ની બાળકી આધ્યાયની ત્રિવેદી તરફ થી નવરાત્રી ની અનોખી આરાધના
માં આધ્યશક્તિ ને પોખવાનું પર્વ એટલે નવરાત્રી..ત્યારે આ બાળકી આધ્યાયની ત્રિવેદી…
કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ પોરબંદર શહેરમાં સ્થાનિક વ્યાપારીઓને સ્વદેશીના ઉપયોગ માટે પ્રોત્સાહન આપ્યુ
કેન્દ્રીય મંત્રીશ્રીએ દેશી ઢોલ અને શરણાઈના સૂરે સ્વદેશીના ઉપયોગ અને જીએસટી…
કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ સુભાષનગર વિસ્તારમાં યોજાયેલ સર્વ રોગ નિદાન કેમ્પની મુલાકાત કરી સ્થાનિક લોકો સાથે સંવાદ સાધ્યો
કેન્દ્રીય મંત્રીશ્રીએ સ્થાનિકોને વ્યસન મુક્ત થઈ સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અપીલ કરી…