Breaking NewsLatest

સંવેદનશીલતા નું વધુ એક ઉદાહરણ બનતા અમદાવાદ પશ્ચિમ લોકસભાના સાંસદશ્રી ડો કિરીટભાઈ પી સોલંકી

અમદાવાદ: અમદાવાદ ના ઘાટલોડીયા વિસ્તાર ના હર્ષાબેન સુરેશભાઈ પંચાલ ને લીવર માં ખરાબી આવી ગયેલી , એમને ડોકટરો દ્વારા લિવર ટ્રાન્સપ્લાન્ટ ની મેડિકલ સલાહ આપવામાં આવેલી , ત્યાર પછી અમદાવાદ પશ્ચિમ ના
પ્રભાવશાળી સાંસદશ્રી ડો કિરીટભાઈ સોલંકીનો સંપર્ક આ પરિવારે કર્યો , સંવેદનશીલ સાંસદ શ્રી દ્વારા આ મુશ્કેલી માંથી વધારે માં વધારે સહાય ની હૈયાધારણ કરવામાં આવેલી , માનનીય સાંસદ શ્રી એ યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી ને પત્ર વ્યવહાર દ્વારા બનતી મદદ કરવાની રજૂઆત કરી , કરુણા હદય વડાપ્રધાન શ્રી એ આ રજુઆત ને ધ્યાન માં રાખીને ૩૦ લાખ જેવી સારી એવી રકમ મંજૂર કરી ને આ જરૂરિયાતમંદ મહિલા ને લિવર ટ્રાન્સપ્લાન્ટ જેવી મોટી સર્જરી માં સરકાર ખુબ જ મદદરૂપ થઈ …

આવા સુકૃત કાર્ય બદલ કરુણા હદય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જી , સંવેદનશીલ અમદાવાદ પશ્ચિમ લોકસભા ના આદરણીય સાંસદશ્રી ડો સાંસદશ્રી ડો. કિરીટભાઈ સોલંકી જી , તેમજ સમગ્ર સરકાર ને ખુબ ખુબ અભિનંદન

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ રાજકોટમાં ‘સ્વદેશોત્સવ – ૨૦૨૫’ નું વિમોચન કર્યું:

આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત તરફ એક મજબૂત પહેલ રાજકોટ: આત્મનિર્ભર ભારતના…

પત્રકારોની અવાજ દબાવવાનો પ્રયાસ પત્રકાર સંઘર્ષ સમિતિ ગુજરાત દ્વારા તંત્રને આવેદનપત્ર આપ્યું

વડોદરા, તા.૨૬/૦૮/૨૦૨૫ ગુજરાતમાં પત્રકારો સામે સતત ખોટી ફરિયાદો, દબાણ અને કાયદાનો…

1 of 735

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *