Breaking NewsLatest

સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં ફરજ બજાવતા ફૂડ સેફટી અધિકારીની આંતરિક બદલી

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં ફરજ બજાવતા સેફટી ઓફિસરની ડેઝીગનેટેડ ઓફિસર બી.એમ ગણાવાએ તાત્કાલિક અસરથી આંતરિક બદલીના આદેશ કર્યા છે અને સોંપવામાં આવેલા ફરજ ના જિલ્લા અને તાલુકા નો કાર્યભાર તાત્કાલિક અસરથી તમામ ફૂડ સેફટી ઓફિસરે સંભાળી લેવા માટે સૂચન પણ કરવામાં આવ્યું છે વધુમાં જેઓ ખાદ્યચીજોના વેપાર સાથે સંકળાયેલા છે તેઓએ ફૂડ લાઇસન્સ કે ફુડ રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ માટે જે તે જિલ્લાના અને તાલુકાના ફૂડ સેફટી ઓફિસર નો સંપર્ક કરી લાયસન્સ અને રજિસ્ટ્રેશનના દસ્તાવેજ ની જાણકારી મેળવી ઓનલાઈન એપ્લિકેશન કરી ઓનલાઇન ફી ભરવાની રહેશે (૧) પી.એસ પટેલને હિંમતનગર અને માલપુર,યુ આર જી ને ઇડર અને મેઘરજ,એન.જે.ત્રિવેદીને ભિલોડા તથા ધનસુરા અને સાબરકાંઠા જિલ્લાના વડાલી,કે.આર પટેલને મોડાસા ખાતે અને પોશીના,વી.એમ બરંડાને વિજયનગર ખેડબ્રહ્મા અને પ્રાંતિજ,કે કે ચૌધરીને બાયડ અને તલોદ ખાતે કામગીરી કરવા ડેગઝીનેટેડ ઓફિસર શબી.એમ.ગણાવા એ જણાવ્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 723

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *