સિદ્ધપુર: સિદ્ધપુર ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે પ્રથમ દિક્ષાન્ત સમારોહ રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને યુનિવર્સિટીના પ્રમુખશ્રી તથા જીઆઇડીસીના ચેરમેન બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં યોજાયો. તેમજ યુનિવર્સિટીની વેબસાઈટ તેમજ ઇનોવેશન અને સ્ટાર્ટઅપ સેન્ટરનું અનાવરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે રાજ્યસભાના સદસ્ય શ્રી નરહરિભાઈ અમીન, ગુજરાત રાજ્ય ભાજપના મહામંત્રીશ્રી કે.સી પટેલજી, પાટણ લોકસભાના સંસદ શ્રી ભરતસિંહજી ડાભી, ભાજપ જિલ્લા પ્રમુખશ્રી દશરથસિંહ ઠાકોર , યુનિવર્સિટીના કુલપતિશ્રી વેદવ્યાસજી, યુનિવર્સિટીના ટ્રસ્ટીશ્રી ધર્મેન્દ્રસિંહ રાજપુત તેમજ પદવી અને મેડલ ધારણ કરનાર તેજસ્વી તારલાઓ , યુનિવર્સિટી સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા.
સિદ્ધપુર ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે પ્રથમ દિક્ષાન્ત સમારોહ યોજાયો. સીએમ રૂપાણી રહ્યા ઉપસ્થિત
Related Posts
મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને અમદાવાદમાં ‘હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા’ની થીમ સાથે યોજાઈ ભવ્ય ‘તિરંગા પદયાત્રા’
દોઢ કિલોમીટરની તિરંગા યાત્રામાં દેશભક્તિ સાથે જોવા મળી ‘ઓપરેશન સિંદૂર’ની શક્તિ…
તહેવારોમાં નાગરિકોને ગેરરીતીથી છેતરતા દુકાનદારો સામે રાજ્ય સરકારની લાલ આંખ
ગાંધીનગર, સંજીવ રાજપૂત: જન્માષ્ટમી સહિતના તહેવારોને ધ્યાને લઈને સામૂહિક ઝુંબેશના…
વિધાનસભાના અધ્યક્ષની ઉપસ્થિતિમાં દેશ ભક્તિના માહોલ સાથે થરાદમાં યોજાઈ ભવ્ય તિરંગા યાત્રા
બનાસકાંઠા, સંજીવ રાજપૂત: વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં થરાદ…
રાજપૂત સમાજનું ગૌરવ વધારતા જાબીડા ગામના પુત્રવધુ પ્રિયંકાબા જાડેજા
જામનગર, સંજીવ રાજપૂત: ધ્રોલ તાલુકાના જાબીડા ગામના વતની મહીપતસિહ પંચાણજી જાડેજા…
વંદે માતરમ, ભારત માતા કી જયના જયઘોષ સાથે ખંભાળિયા શહેર રાષ્ટ્રભક્તિના રંગે રંગાયું
દેવભૂમિ દ્વારકા, સંજીવ રાજપૂત: દેશમાં ૭૯મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણીના…
જામનગરના લાલપુર ખાતે દેશભક્તિના માહોલમાં ઉમંગભેર “તિરંગા યાત્રા” યોજાઈ
લાલપુર, સંજીવ રાજપૂત: , સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે લાલપુરમાં ભવ્ય…
તિરંગા યાત્રા દરમિયાન દેશભક્તિના રંગે રંગાયું અને રાષ્ટ્ર ભક્તિનાના જયઘોષથી ગુંજયું પાટણ શહેર
પાટણ, સંજીવ રાજપૂત: : જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા, જ્યાં સ્વચ્છતા ત્યાં સુંદરતા…
દાંતા અમીરગઢ તાલુકાના આદિવાસી નાગરિકોને દાખલા બાબતે પડતી મુશ્કેલી બાબતે સીએમ ને રજૂઆત કરી
છેલ્લા ઘણા સમયથી દાંતા અને અમીરગઢ તાલુકાના આદિવાસી નાગરિકોને દાખલા બાબતે પડતી…
ઉચ્ચ-ટેક્નિકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલ દ્વારા શિક્ષણ વિભાગ હસ્તકની કુલ ૯ વેબસાઇટનું રિ-લોન્ચિંગ કરાયું
પ્રાથમિક, માધ્યમિક, પ્રોઢ શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયાની ગરિમામય…
“મનને આંનદ આપે તે આપણી સંસ્કૃત ભાષા”
ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા ગાંધીનગર ટાઉનહોલ ખાતે મહામહિમ રાજ્યપાલ શ્રી…