Breaking NewsLatest

સુરતના પાંડેસરા વિસ્તારમાં વોર્ડ નંબર 28 માં બીજેપી જન સંપર્ક કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. જનતાના સમસ્યાનો ઉકેલ કરવા અને જનતા સેલાઈ થી મદદરૂપ થવા માટે આજરોજ દશેરાના પર્વના દિવસે કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું…

*આનંદ ગુરવ.રિપોર્ટિંગ સુરત*

              સુરતમાં વોર્ડ નંબર ૨૮ના જન સંપર્ક કાર્યાલય પાંડેસરાના નવા કોમ્પલેક્સમાં  આજરોજ દશેરાના પાવન પર્વના દિવસે નગરસેવક શરદભાઈ પાટીલનું જન સંપર્ક કાર્યાલયનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. જન સંપર્ક કાર્યાલય પર વોર્ડના લોકોને કોઈ પણ હાલાકી ન થાય અને લોકો પોતાની સમસ્યાને લઇ કાર્યલય પર આવે અને લોકોના પ્રશ્નનનો ઉકેલ લાવી જનતાની સેવા કરવા માટે જન સંપર્ક કાર્યાલય સરું કરવામાં આવી છે જેમાં ઉપસ્થિત સભ્ય યાત્રી સુવિધા સમિતિ રેલવે મંત્રાલય ભારત સરકાર છોટુભાઈ પાટીલ.

સુરત શહેર ધડક સમિતિ ચેરમેન વિનોદભાઇ પટેલ. જાહેર બાંધકામ સમિતિ ચેરમેન રોહિણી બેન પાટીલ,લોખાત હોસ્પિટલના ચેરમેન બળવંતભાઈ પટેલ, વોર્ડ નંબર 28 નગરસેવક કુંવરબેન,વોર્ડ નંબર 23 નગરસેવક હિનાબેન કંસાગરા, વોર્ડ નંબર 29 ના નગરસેવક વૈશાલીબેન પાટીલ, માજી નગરસેવક સુરેશભાઈ કંસાગરા, નરપતસિંહ, પ્રકાશ ખેરનાર,વોર્ડ પ્રમુખ પંકજભાઈ અને કાર્યકર્તાઓ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

દશેરા ના પાવન દિવસે બીજેપી જન સંપર્ક કાર્યાલય ઉદઘાટન કરવામાં આવ્યું.

વોર્ડ નંબર 28 ના જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન..

લોકોની સમસ્યાનો ઉકેલ લાવવા માટે સરું કર્યું જન સંપર્ક કાર્યાલય…

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી – “તલાવડી” ની જગ્યા પર વર્ષો પહેલા ઊભા કરાયેલ દબાણો દૂર કરવા માં નિષ્ફળ નીવડતી અંબાજી ગ્રામ પંચાયત……!!!

વર્ષ ૨૦૦૫ માં સોમાભાઈ ખોખરીયા ના સરપંચ પદ વખતે દબાણો દૂર કરવા નો ઠરાવ પસાર થવા…

સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના પુનર્વસન મહાનિર્દેશાલય દ્વારા રોજગાર મેળો યોજાયો

અમદાવાદ, સંજીવ રાજપૂત: સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના…

1 of 729

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *