Breaking NewsLatest

સુરતના લિંબાયત વિસ્તારમાંથી આજે બપોરે ૧૨:૩૦ કલાકે પોતાના ઘરની પાડોશમાં આવેલી કરીયાણા દુકાન પાસેથી ત્રણે બાળકીઓ ગુમ થવાની જાણ લિંબાયત પોલીસને થતા પોલીસ હરકતમાં આવી અલગ અલગ ટીમો બનાવી વર્ક આઉટ કરી બાળકીઓની શોધખોળ શરૂ કરી દેવામાં આવી હતી.ગુમ થયેલી ત્રણ બાળકીઓને ગણતરીના કલાકમાં શોધી કાઢતી લિંબાયત પોલીસે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું

રિપોર્ટિંગ આનંદ ગુરવ.સુરત

સુરત લિંબાયત વિસ્તારમાંથી આજરોજ બપોરે ૧૨:૩૦ વાગ્યાના અરસામાં ત્રણએ બાળકીઓ પોતાના ઘરની પાડોશમાં આવેલી કરીયાણા દુકાન પર નમક લેવા ગયેલી હતી. ત્રણે બાળકીઓ પોતાના ઘરે પરત ન આવતા પરિવારે પોતાની સોસાયટીઓમાં શોધખોળ કરી જ્યારે બાળકીઓ પરિવારને ન મળતા પરિવારે લિંબાયત પોલીસ મથકમાં જાણ કરતા  લિંબાયત પોલીસ હરકતમાં આવી બાળકોની શોધખોળ કરવા માટે અલગ અલગ ટીમો બનાવી લિંબાયતના અને સુરતના  અલગ-અલગ વિસ્તારોમાં રેલવે સ્ટેશન બસ સ્ટેશન પર શોધખોળ સરું કરી દેવામાં આવી હતી.લિંબાયત વિસ્તારમાં ઉત્તરભારતીય પરિવારો વધુ હોવાથી સોશિયલ મીડિયા મારફતે લિંબાયત પોલીસે ઘોડાદ્રા વિસ્તારમાંથી ત્રણ બાળકીઓને સહી-સલામત શોધી કાઢવામાં આવી હતી. અને પરિવારને બાળકીઓને સુપ્રીત કરવામાં આવ્યા હતા.

સુરતના લિંબાયત વિસ્તારની ઘટના….

લિંબાયત વિસ્તારમાંથી ત્રણ બાળકી ગુમ થવાની ફરિયાદ કરવામાં આવી હતી…

ગણતરીના કલાકમાં ત્રણે બાળકીઓને શોધી અડતી લિંબાયત પોલીસે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું…

ત્રણે બાળકોને સલામત શોધી બાળકીના પરિવારને સુપ્રિત સોંપી દેવામાં આવી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 723

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *