Breaking NewsLatest

સુરત શહેર સ્વચ્છતાના નામે બલે બીજા ક્રમે આવતી હોય પરંતુ સુરતની સુરત કઈક અલગજ છે.સુરત મહાનગપાલિકાએ સુરતને બલે કંડેનર મુક્ત બનાવી હોય. ડોર ટુ ડોર વાહનોમાં બીનો કચરો અને સૂકો કચરાની ગાડીઓ સરું કર્યું હોય પણ સુરતની સુરત અમુક વિસ્તારોમાં કઈક જુદી જોવા મળી રહી છે

સુરત મહાનગપાલિકાએ છેલ્લા બે વર્ષથી સમગ્ર ભારતમાં સ્વચ્છતાના નામે બીજો ક્રમે આવે છે પરંતુ સુરત શહેરના આમુક વિસ્તારોમાં સ્વચ્છતાના નામે સુરત મહાનગરપાલિકાનું ધોહરુ વલણ દેખાય રયું છે.કારણકે સુરત શહેરમાં વેરો બદાને એક સમાન આવતો હોય છે તો પ્રાતમિક સુવિધાઓમાં કેમ ભેદ ભાવ કરવામાં આવિરયું છે.જેમ કે ઉધના,પાંડેસરા,બમરોલી,ભેસ્તાન, ઉન્ન,સચિન,જેવા વિસ્તારોમાં સ્વચ્છતાની સુરત કઈક જુદી જોવા મળી રહી છે.સુરતના ઉધના ઝોન વિસ્તારોમાં કોન્ટ્રાક્ટ પર ચલાવામાં આવતા કચરાના વાહનો બબ્બે દિવસ સુધી સોસાયટીઓમાં આવતા ન હોવાના કારણે ઘરમાં ભેગા થયેલા કચરાને લોકો જાહેર રોડ પર ફેકી દેતા હોય છે. એવા દ્રશ્ય ઉધના વિસ્તારમાં આવેલા પટેલ નગર ખાતે જાહેર રોડ પર કચરાનો ઢેર જોવા મળ્યું હતું.વરસાદના પાણીના બરાણ પણ જોવા મળ્યું હતું. સ્થાનિક લોકો દ્વારા અનેકવાર ઉધના ઝોનમાં લેખિત અને મૌખિક ફરિયાદો કરવામાં આવી હોવા છતાં પણ કોઇ કાર્યવાહી કરવામાં નથી આવી રહ્યું..

ઉલ્લેખનીય છે કે કોરોનાથી રાહત મળી નથી કે લોકો મચ્છર જન્ય
વાયરલ રોગોથી જુજુમી રહ્યા છે. સરકાર દ્વારા જાગૃતતાના અનેકો કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે ત્યારે સુરત મહાનગરપાલિકા ધોર નિદ્રામા હોય તેહુ દેખાય રહ્યુ છે.આવા કચરાના ઢગલાઓનો નિકાલ કેમ નથી કરવામાં આવી રહ્યું આવી ગંદકી અને
કચરાના ઢગલાઓ માંથી ઉઠતા મચ્છરોથી ફેલાતી બીમારીઓથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે.ઘરોમાં ડેગુ મલેરીયા અને ચિકનગુનયાના જેવા મચ્છર જન્ય રોગોથી પીડાઈ રહ્યા છે. ત્યારે સ્થાનિક લોકો દ્વારા સુરત મહાનગરપાલિકા સામે રોષ વ્યક્ત કર્યો હતો.મ.પા. ક્યારે નિદ્રામાંથી જાગે અને કચરાના ઢગલાઓ નિકાલ કરે એ જોયું રહ્યુ….


આનંદ ગુરવ….સુરત

સુરત મહાનગર પાલિકા ખુલ્લી પડી પોલ…

ઉધના પટેલનગર ખાતે કચરાના ડગલઓ જોવા મળ્યા.

સ્થાનિક લોકો સુરત મહાનગરપાલિકા સામે રોષ વ્યક્ત કર્યો…

સ્થાનિક લોકો મચછરજન્ય રોગોથી પિયા…

મ.પા માં વરમ વાર રજુવાત કરવા છતાં કોઈ કામગીરી કરવામાં નથી આવી રહ્યું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *