અમદાવાદ: ભારતના બંધારણનો પર્વ દિવસ એવી 26 મી જાન્યુઆરી ની ઉજવણી દેશભરમાં કરવામાં આવી ત્યારે અમદાવાદ ખાતે માનવ એકતા ફાઉન્ડેશનના ઉપપ્રમુખ હિરેનભાઈ પટેલ અને યુવા સેનાના ગુજરાત પ્રદેશના કાર્યકારી પ્રમુખ રવિશ રામચંદાની દ્વારા 26 મી જાન્યુઆરીની ઉજવણી ધ્વજ વંદન કરીને કાંઈક અલગ પ્રકારે કરી હતી. ભારતના આ પર્વ પ્રજાસત્તાક દિન નિમિત્તે અમદાવાદ ખાતે સાઈબાબાના મંદિર ની બાજુમાં, સતાધાર, ઘાટલોડિયા ખાતે રીક્ષા ચાલકોને સીએનજી ગેસ મફતમાં પુરાવી આપવામાં આવ્યો હતો આ કાર્યક્રમ દરમ્યાન ૧૦૦થી પણ વધારે સંખ્યામાં રીક્ષા ચાલકોને આ સેવાનો લાભ લીધો હતો. આ લોકો દ્વારા આ રીતે આવું ઉમદા કાર્ય કરી પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી.
100થી વધુ રીક્ષા ચાલકોને મફતમાં સીએનજી ગેસ પુરાવી 26મી જાન્યુઆરીના દિવસની કરાઈ અનોખી ઉજવણી
Related Posts
અંબાજી શક્તિપીઠ નજીક ગણેશ ફૂડ કોર્ટનો ભવ્ય શુભારંભ
અંબાજી ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ છે અને આ શક્તિપીઠ ખાતે હાલમાં મોટી…
दून संस्कृति ने आज जी एम एस रोड स्थित होटल ग्रांड लिगेसी प्राइम में तीज उत्सव मनाया।
सर्वप्रथम दीप प्रज्वलन मुख्य अतिथि पत्रकार एवं समाजसेवी सुश्री रचना पानधी,…
બિહારના પટનામાં વિશ્વકર્મા રાજનીતિક અધિકાર રેલીમાં ગુજરાતનાં કાલુરામ લુહારની હાજરી તથા યુવા નેતા નિલેશ ક્નાડિયાએ આપ્યું આક્રમક વક્તવ્ય.
ભારતીય વિશ્વકર્મા મહાસંઘ રાષ્ટ્રીય અધ્યક્ષ મુકુલ આનંદ વિશ્વકર્માના નેતૃત્વ હેઠળ…
સંસ્કૃત સપ્તાહ મહોત્સવ: સમી ખાતે જય ભારત શાળામાં ભાષા પ્રત્યેનો ગૌરવ ઉજવાયો
પાટણ, એ.આર. એબીએનએસ: ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ તથા રાજ્યના શિક્ષણ વિભાગના…
માત્ર 12 કલાકમાં બે અંગદાન થયાં. સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં અત્યાર સુધીમાં ૨૦૪ અંગદાન થયાં
અમદાવાદ, સંજીવ રાજપૂત: અંગદાન અંગે લોકોમાં વધતી જાગૃતિના પરિણામે અંગદાન મળવાનું…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત લેતા NTPCના ચેરમેન અને એમડી ગુરદીપસિંઘ
ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રીની સૌજન્ય મુલાકાત નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન…
ગોધરા શહેરમાં રક્ષાબંધનનો અનેરો ઉત્સાહ,બજારોમાં વિવિધ પ્રકારની આકર્ષક રાખડીઓ
પંચમહાલ,વિનોદ રાવળ,એબીએનએસ:: ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર રક્ષાબંધનના હવે…
સંસ્કૃત સપ્તાહ ઉજવણી અંતર્ગત ગોધરા ખાતે સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ
પંચમહાલ,વી.આર,એબીએનએસ: ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગર દ્વારા પ્રેરિત…
અમરેલી જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ ની અધ્યક્ષતામાં ખાસ અંગભુત અમલીકરણ ની બેઠક મળી છેવાડાના વિસ્તારોમાં સુખાકારીની સવલતો મળી રહે તે બાબતે ચર્ચા કરાઈ
જેમાં પ્રદેશ ભાજપ પ્રવક્તા શૈલેષ પરમાર અને બિન સરકારી સભ્યો દ્વારા નવ નિયુક્ત…
અંબાજી મંદિર સંચાલિત કોટેશ્વર મહાદેવ મંદિર ખાતે આજ રોજ તા. ૦૪/૦૮/૨૦૨૫ ને શ્રાવણ માસના પાવન દિન સોમવારે રાજસ્થાનના જોધપુર નિવાસી દિનેશપુરી ગૌસ્વામી તરફથી ૧૮ કિલો વજનનું શુદ્ધ ચાંદીનું ૨૧,૦૦૦,૦૦ (રૂપિયા એકવીસ લાખની કિમતનું) થાળુ દાન ભેટમાં અર્પણ કરવામાં આવ્યું. દાતાશ્રી દ્વારા કોટેશ્વર ગૌશાળા ખાતે રૂ.૧,૦૧,૦૦૧( રૂ એક લાખ એક હજાર એક) નું દાન પણ આપવામાં આવ્યું.
કોટેશ્વર મહાદેવ મંદિર પ્રકૃતિના સૌન્દર્યમાં સરસ્વતી નદીના કિનારે આવેલ પાવન સ્થળ…