અમદાવાદ: ભારતના બંધારણનો પર્વ દિવસ એવી 26 મી જાન્યુઆરી ની ઉજવણી દેશભરમાં કરવામાં આવી ત્યારે અમદાવાદ ખાતે માનવ એકતા ફાઉન્ડેશનના ઉપપ્રમુખ હિરેનભાઈ પટેલ અને યુવા સેનાના ગુજરાત પ્રદેશના કાર્યકારી પ્રમુખ રવિશ રામચંદાની દ્વારા 26 મી જાન્યુઆરીની ઉજવણી ધ્વજ વંદન કરીને કાંઈક અલગ પ્રકારે કરી હતી. ભારતના આ પર્વ પ્રજાસત્તાક દિન નિમિત્તે અમદાવાદ ખાતે સાઈબાબાના મંદિર ની બાજુમાં, સતાધાર, ઘાટલોડિયા ખાતે રીક્ષા ચાલકોને સીએનજી ગેસ મફતમાં પુરાવી આપવામાં આવ્યો હતો આ કાર્યક્રમ દરમ્યાન ૧૦૦થી પણ વધારે સંખ્યામાં રીક્ષા ચાલકોને આ સેવાનો લાભ લીધો હતો. આ લોકો દ્વારા આ રીતે આવું ઉમદા કાર્ય કરી પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી.
100થી વધુ રીક્ષા ચાલકોને મફતમાં સીએનજી ગેસ પુરાવી 26મી જાન્યુઆરીના દિવસની કરાઈ અનોખી ઉજવણી
Related Posts
અંબાજીમાં PM મોદીના 75મા જન્મદિવસે મેરેથોન.5, 12 અને 17 કિમીની સ્પર્ધામાં 1300 સ્પર્ધકોએ ભાગ લીધો, 1.30 લાખનું ઇનામ વિતરણ
શક્તિપીઠ અંબાજી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે મેરેથોનનું…
પેટ્રિયટ ક્લબ ઓફ ઈન્ડિયા અને પાયોનિયર હોમિયોપેથીક મેડિકલ કોલેજ, વડોદરા દ્વારા રોગ મુક્ત ભારત અભિયાન નું ઉદ્દઘાટન.
સ્વામી વિવેકાનંદજીએ શિકાગો વિશ્વ ધર્મ પરિષદમાં આપેલા ભાષણ ની સ્મૃતિમાં પેટ્રિયટ…
નમોત્સવ: સેવા, સમર્પણ અને સંકલ્પનો મહોત્સવ…ગુજરાતે રક્તદાન થકી સર્જ્યો વિશ્વ વિક્રમ
“આ રક્તદાન શિબિર ગુજરાતની સેવાભાવનાનું જીવંત પ્રતીક છે.” - માન. મંત્રીશ્રી…
કિડ્સ ગાર્ડન જુનિયર સ્કૂલમાં દાદા દાદી દિવસની ઉજવણી
અંબાજી ખાતે ઘણી બધી શાળાઓ આવેલી છે.જે પૈકી મૈત્રી અંબે સોસાયટી ખાતે આવેલી કિડ્સ…
પત્રકાર ટેલિફોન સંપર્ક ડિરેક્ટરી – 2025 અંગે વડોદરામાં બેઠક
સમગ્ર ગુજરાતના પત્રકારો અને તંત્રીશ્રીઓની ઉપસ્થિતિ પત્રકારમિત્રો ના હિત અને…
એક્ટ્રેસ કોમલ ઠક્કર ને જન્મદિવસ ની શુભકામનાઓ
હિન્દી ગુજરાતી ફિલ્મ એક્ટ્રેસ કોમલ ઠક્કર નો આજે જન્મદિવસ હોય તેમના સાથી મિત્રો…
શ્રી દેવેન્દ્રભાઈ પટેલ: શ્રેયસના શિક્ષણ અને મૂલ્યોથી ઘડાયેલું એક વિલક્ષણ વ્યક્તિત્વ:
કપિલ પટેલ દ્વારા અરવલ્લી ગુજરાત ના સૌથી લોકપ્રિય કટાર લેખકોમાંના એક અને…
જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજાએ લોક ઉપયોગી કાર્યો કરી જન્મદિવસ ઉજવ્યો
જામનગર, સંજીવ રાજપૂત: જામનગર ઉત્તરના ધારાસભ્ય રીવાબા જાડેજાએ લોક ઉપયોગી કાર્યો…
બ્રહ્માકુમારીઝના માનવ સેવાને પ્રોત્સાહન આપવા પીએમ અને આરએસએસ વડા વિવિધ સેવા કેન્દ્ર પર આવશે
ડીસા. સંજીવ રાજપૂત: વૈશ્વિક અધ્યાત્મક સંસ્થાના વિશ્વના 185 દેશો સુધી ભારતીય…
કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ રાજકોટમાં ‘સ્વદેશોત્સવ – ૨૦૨૫’ નું વિમોચન કર્યું:
આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત તરફ એક મજબૂત પહેલ રાજકોટ: આત્મનિર્ભર ભારતના…