Latest

બેડાપાણી ગામે 19 મકાનો તોડવામાં આવ્યા હતા તેમના ઘરે આજે દાંતા તાલુકા સરપંચશ્રીઓ દ્રારા કીટ વિતરણ કરવામાં આવ્યું

બનાસકાંઠા જિલ્લો સરહદી જિલ્લા તરીકે ઓળખ ધરાવે છે. આ જિલ્લામાં આવેલો દાંતા તાલુકો ગુજરાતનો સૌથી પછાત તાલુકા તરીકે જાણીતો છે. આ તાલુકામાં સૌથી વધુ આદિવાસી સમાજ વસવાટ કરે છે. 25 ઓગસ્ટના રોજ વન વિભાગ દ્વારા 19 જેટલા મકાનો સનદ વિનાના તોડવામાં આવ્યા હતા અને ત્યારબાદ આદિવાસી સમાજમાં ભારે રોષ ભભૂક્યો હતો અને ત્યારબાદ તેમને આંદોલન પણ કર્યું હતું. ત્યારબાદ તેમને બનાસકાંઠા કલેક્ટર સમક્ષ રજૂઆત કરી હતી અને મુલાકાત પણ કરી હતી અને હાલમાં આવા આદિવાસી પરિવારના ઘરની હાલત ભારે દયનીય હોઈ તેમને મદદ કરવા માટે દાંતા તાલુકાના સરપંચશ્રીઓ આગળ આવ્યા હતા.

આજ રોજ તારીખ 29/ 8 /2023 ના રોજ સર્વ દાંતા તાલુકાના સરપંચશ્રીઓ જે 25/8/2023 તારીખ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા જે મકાનો 19 પરિવારના મકાનો પાડી દીધેલ છે. જે પરિવારોને રક્ષાબંધન નો પર્વ સારો નીવડે એના માટે આ કીટનું વિતરણ કરી અને સરકારને આહવન કર્યો કે આવી ગંભીર પરિસ્થિતિ હવે પછી અમે કોઈ દિવસ સહન કરી લેશું નહીં, એ રીતના જણાવેલું છે દરેક દાંતા તાલુકાના સરપંચશ્રીઓ આ બનાવને પુરેપુરા લડી લેવાની મૂડમાં છે જો સરકારશ્રી ન્યાય આપે તો ખરું નહીં તો આનું પરિણામ સરકારશ્રીને પૂરેપૂરું ભોગવવું પડશે, આદિવાસી સમાજે મેસેજ આપ્યો

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અત્યંત જટીલ સર્વાઇકલ સ્પાઇન સર્જરી સફળતાપૂર્ણ પૂર્ણ કરી દર્દીને નવજીવન બક્ષતા સ્પાઇન સર્જન ડૉ. જે.વી. મોદી

વિસનગર, સંજીવ રાજપૂત: અડેરણ તા. દાંતા ના વતની 60 વર્ષીય પ્રવીણભાઈ બાબુલાલ મોદીને…

રાજ્યના દૂર-દરાજના અંતરિયાળ ગામો સુધી એફોર્ડેબલ અને હાઈક્વોલિટી મોબાઈલ એન્ડ ડિજિટલ સર્વિસ મળતી થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગુજરાતમાં વધુને વધુ અંતરિયાળ વિસ્તારના ગામોને વડાપ્રધાન…

1 of 557

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *