Breaking NewsLatest

2 ઓક્ટોબર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી જન્મદિવસની ઉજવણી સમગ્ર ભારત સહિત સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં સહીત ઐતિહાસિક ભીમરાડ ગામ ખાતે પણ ઉજવણી કરવામાં આવી હતી.

આનંદ ગુરવ રિપોર્ટિંગ સુરત

સમગ્ર ભારત સહિત સુરતમાં પણ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી હતી. ત્યારે સુરત શહેરના ઐતિહાસિક એવા ભીમરાડ ગામમાં પણ બીજી ઓક્ટોબર નિમિત્તે ગાંધીજીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે મહત્વનું છે કે ભીમરાડ ગામ માં મહાત્મા ગાંધી 9 એપ્રિલ 1930ના રોજ એક ચપટી મીઠું ઉપાડી ઘોષણા કરી હતી કે સ્વતંત્ર ભારતના દર્શન થવા જઈ રહ્યા છે અને ત્યારથી આજ રોજ સુધી ભીમરાડ ગામ ના ગ્રામ જનો દ્વારા મહાત્મા ગાંધીજીની જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ભીમરાડ ગામ ના ગ્રામ જનો દ્વારા ભીમરાડ ગામને પર્યટન સ્થળ બનાવવામાં આવે અને ગાંધીજીનું ભવ્ય આશ્રમ બનાવમાં આવે તેવી માંગ સરકાર સામે પણ કરી રહ્યા હતી . મહાત્મા ગાંધી ના જન્મદિવસ નિમિત્તે સ્વચ્છતા અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ અને સફાઇ કામદારોને પ્રશંસાપત્ર આપી ગાંધીજીના જન્મદિવસની ખરા અર્થમાં ઉજવણી ઉજવણી કરવામાં આવી હતી….

2જી ઓક્ટોબર મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ ઉજવણી

સુરત શહેરના ઐતિહાસિક ભીમરાડ ગામમાં કરવામાં આવી ઉજવણી

સ્વચ્છતા અભિયાન અનર્ગત વૃક્ષારોપણ કરી સફાઈ કામદારને અપાયા પ્રમાણપત્ર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી મંદિરમાં આવેલુ રેલ્વે ટીકીટ સેન્ટર,ઓળખાણ વાળાના કામ જ થાય છે, બીજાં લોકોને ધક્કા ખાવા પડે છે

શક્તિપીઠ અંબાજી માં લોકો દૂરદૂરથી માતાજીના દર્શન કરવા આવે છે. અંબાજી ખાતે આવતા…

G.S.T ના છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં નાસતા ફરતા ઈસમને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

ભાવનગર ખાતે જિલ્લા કલેક્ટરશ્રી આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ.

ભાવનગર જિલ્લા કલેક્ટરશ્રી આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને આજે કલેકટર કચેરીના આયોજન…

1 of 694

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *