Latest

25 ઓક્ટોમ્બરના રોજ અંબાજી મંદિર ભક્તો માટે સુર્યગ્રહણને લીધે બંદ રહેશે

 

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાની સરહદ ઉપર આવેલું છે.અંબાજી ખાતે દેશભરમાંથી માતાજીના ભક્તો દર્શન કરવા આવે છે ત્યારે દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.

આગામી સમયમાં દિવાળીનો પર્વ આવી રહ્યો છે ત્યારે સૂર્ય ગ્રહણના પગલે અંબાજી મંદિરના દર્શન સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને અંબાજીના મંદિરમાં વહેલી સવારે મંગલા આરતી કરવામાં આવશે.

અંબાજી મંદિરની અખબારી યાદીમાં જણાવવા પ્રમાણે 25 ઓક્ટોમ્બરના રોજ વહેલી સવારે 4 વાગ્યે મંગળા આરતી કરવામાં આવશે . સવારે 4 થી 4:30 સુધી આરતી કર્યા બાદ સૂર્ય ગ્રહણ લાગતું હોઈ અંબાજી મંદિર રાત્રીના 9:00 વાગ્યા સુધી ભક્તો માટે દર્શન બંધ રહેશે.

રાત્રીના 9:30 કલાકે આરતી કરવામાં આવશે. અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી પ્રેસનોટ જાહેર કરવામાં આવી

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 605

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *