Latest

બોટાદના ઢાકણીયા ગામે થયેલ યુવાનની હત્યા ના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બાઈક રેલી યોજી કલેકટરને આપ્યું આવેદનપત્ર

યુવાનના હત્યારાઓને તાત્કાલિક કડકમાં કડક સજા કરવામાં આવે તેવી કરાઈ માંગ

બોટાદ જિલ્લાના ઢાકણીયા ગામે ચાર દિવસ પહેલા અંગત અદાવતમાં નવઘણભાઈ જોગરાણા નામના ૩૦ વર્ષીય યુવાનની ૬ શખ્સોએ ગળું કાપી હત્યા કરવામાં આવેલ જેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.

બોટાદ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એક વિશાળ બાઈક રેલી યોજી કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.

ઢાકણીયા ગામના યુવાનની હત્યા કરનારા હત્યારાઓને તાત્કાલિક કડકમાં કડક સજા કરવામાં આવે તેવી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા માંગ કરવામાં આવી હતી જયારે શહેરના મુખ્ય માર્ગો પર યોજાઈ બાઈક રેલી દરમિયાન બોટાદ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો

રીપોર્ટ જયરાજ ડવ બોટાદ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જામનગર જિલ્લાના હોમગાર્ડઝ સભ્યોની લેખિત અને શારીરિક કસોટીને લઈ તેઓની કાર્યક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું

જામનગર, સંજીવ રાજપૂત: જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ ગીરીશ સરવૈયાના નેતૃત્વ…

1 of 595

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *