Breaking NewsLatest

સાવરકુંડલા તાલુકા ના ઘોબા ગામ ના રાજવી પરિવાર ના મોભી દરબાર સામતબાપુ નું નિધન થતા અમરેલી જિલ્લા ક્ષત્રિય સમાજ માં શોક ની લાગણી

સાવરકુંડલા તાલુકા ના ઘોબા ગામ ના રાજવી પરિવાર ના મોભી દરબાર સાહેબ સામતબાપુ ખુમાણ નું ટુંકી બીમારીથી નિધન થતા ગુજરાત ના ક્ષત્રિય સમાજ માં શોક ની લાગણી પ્રસરી જવા પામી હતી ઘોબા દરબાર સામતબાપુ ખુમાણ ૨૦ વર્ષ સુધી સરપંચ પદે તથા તાલુકા પંચાયત ના સદસ્ય રહી ચૂક્યા હતા

આ તકે ઘોબા ખુમાણ પરિવૉર ને અશોકભાઈ ખુમાણે ઠવી , સાવરકુંડલા નગરપાલિકા ના પૂર્વ ચેરમેન પ્રવીણભઈ કોટીલા , મોટા ઝીંઝુડા પૂર્વ સંરપંચ ભાભલુભાઈ ખુમાણ , દિલુભાઈ ખુમાણે ધજડી , કાતર દરબાર દાદબાપુ વરૂ , ચાંદ ગઢ સેવા સહકારી મંડળી ના પ્રમુખ દાદભાઈ ધાંધલ , હેમાળ સરપંચ મહાવીરભાઈ ખુમાણ , રાજુલા નાગરિક સહકારી બેંક ના ચેરમેન બાબમામા કોટીલા , મોટા ભમોદ્રા સરપંચ ધર્મેન્દ્રભાઈ ખુમાણ , શેલાણા પૂર્વસરપંચ બાબભાઈ જેબલીયા , જાબાળ દરબાર નજુભાઈ ખુમાણ ઘોબા દરબારના પુત્રો પૂર્વ સરપંચ દિલુભાઈ તથા કનુભાઈ ખુમાણ ને સાંત્વના પાઠવી હતી

 

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૫-૨૬ની કચ્છ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

આયોજન મંડળની બેઠકમાં કચ્છ જિલ્લાના રૂ.૧૩૪૫ લાખના ૫૩૯ વિકાસ કામોને બહાલી અપાઇ…

ત્રણ કરોડના ખર્ચે સંત શ્રી ત્રિકમ સાહેબ ધર્મસ્થાનક ચિત્રોડ નિર્માણ કાર્યની કામગીરી અંતિમ તબક્કામાં

કચ્છ, સંજીવ રાજપૂત: કચ્છ જિલ્લાના રાપર તાલુકાના કંડલા પાલનપુર નેશનલ હાઇવે રોડ પર…

1 of 708

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *