Breaking NewsLatest

સાવરકુંડલા તાલુકા ના ઘોબા ગામ ના રાજવી પરિવાર ના મોભી દરબાર સામતબાપુ નું નિધન થતા અમરેલી જિલ્લા ક્ષત્રિય સમાજ માં શોક ની લાગણી

સાવરકુંડલા તાલુકા ના ઘોબા ગામ ના રાજવી પરિવાર ના મોભી દરબાર સાહેબ સામતબાપુ ખુમાણ નું ટુંકી બીમારીથી નિધન થતા ગુજરાત ના ક્ષત્રિય સમાજ માં શોક ની લાગણી પ્રસરી જવા પામી હતી ઘોબા દરબાર સામતબાપુ ખુમાણ ૨૦ વર્ષ સુધી સરપંચ પદે તથા તાલુકા પંચાયત ના સદસ્ય રહી ચૂક્યા હતા

આ તકે ઘોબા ખુમાણ પરિવૉર ને અશોકભાઈ ખુમાણે ઠવી , સાવરકુંડલા નગરપાલિકા ના પૂર્વ ચેરમેન પ્રવીણભઈ કોટીલા , મોટા ઝીંઝુડા પૂર્વ સંરપંચ ભાભલુભાઈ ખુમાણ , દિલુભાઈ ખુમાણે ધજડી , કાતર દરબાર દાદબાપુ વરૂ , ચાંદ ગઢ સેવા સહકારી મંડળી ના પ્રમુખ દાદભાઈ ધાંધલ , હેમાળ સરપંચ મહાવીરભાઈ ખુમાણ , રાજુલા નાગરિક સહકારી બેંક ના ચેરમેન બાબમામા કોટીલા , મોટા ભમોદ્રા સરપંચ ધર્મેન્દ્રભાઈ ખુમાણ , શેલાણા પૂર્વસરપંચ બાબભાઈ જેબલીયા , જાબાળ દરબાર નજુભાઈ ખુમાણ ઘોબા દરબારના પુત્રો પૂર્વ સરપંચ દિલુભાઈ તથા કનુભાઈ ખુમાણ ને સાંત્વના પાઠવી હતી

 

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

જામનગર, સંજીવ/અમિત, એબીએનએસ: રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન…

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: નાણામંત્રી નિર્મલા સીતારમને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના…

1 of 746

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *