Latest

ગુજરાત ના રાવળ સમાજ નો સંમેલન અંબાજી માં યોજાયો


ગુજરાત ના મોટા ભાગ ના અધિવેશન હોય કે કોઈ પણ સમાજ ની મિટિંગ હોય કે કોઈ સમેલન માં અંબા ની નગરી અંબાજી ખાતે યોજાતી હોય છે. દરેક સમાજ ની ધર્મશાળાઓ અને મિટિંગ હોલ પૂર્ણ સુવિધાઓ સાથે અંબાજી માં ઉપલબ્ધતા સાથે માં અંબા ની ભૂમિ પર દરેક સરકારી કે સમાજ ના કાર્યક્રમો ની શરૂઆત થતી હોય છે.આજે ગુજરાત રાવળ સમાજ ની અંબાજી માં પંચાલ ભવન ખાતે યોજાઈ હતી.

અંબાજી માં ગુજરાત ના રાવળ.સમાજ ના અગ્રિનીઓ ની મિટિંગ પંચાલ ભવન ખાતે યોજાઈ હતી. મીટીંગ માં રાવળ સમાજ માં કુરિતિયો ને દૂર કરવા અને સમાજ ને કઈ રીતે આગડ લઇ જવા ચર્ચા વિચારણા સાથે 40 વિકૃતિ વિમુક્ત જાતિ માટે અનામત ની માગણી સાથે 31 અગોસ્ટ ના રોજ ગાંધીનગર ખાતે ગુજરાત નું રાવળ દેવ સમાજ જશે અને અનામત ની માગણી સરકાર સમક્ષ કરશે. આજે ગુજરાત ના રાવળદેવ સમાજ ની મિટિંગ નો મુખ્ય હેતુ જે આજ સુધી 40 વિકુર્તિ અને વિમુક્ત જાતિ ને જે અનામત થી દુર રાખવા માં આવી છે તેના માટે સરકાર સમક્ષ 31અગોસ્ટ ના રોજ ગાંધીનગર માં જરૂઆત કરવાની ચર્ચા વિચારણા કરવા માં આવી.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાજ્યમાં પર્વતો પર આવેલા યાત્રાધામો સુધી પહોંચવા ગયા વર્ષે ૪૭ લાખથી વધુ યાત્રાળુઓએ માણ્યો ઉડનખટોલાનો આંનદ

ગાંધીનગર,સંજીવ રાજપૂત: દેશ-વિદેશના પ્રવાસીઓ માટે ગુજરાત હંમેશા આકષર્ણનું કેન્દ્ર…

1 of 581

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *