Latest

હારીજના બોરતવાડા ખાતે ગાય આધારિત કેસર કેરી ફાર્મની વૈજ્ઞાનિકો દ્વારા મુલાકાત લેવાઈ

પાટણ, એબીએનએસ: પાટણ જીલ્લાના હારીજ તાલુકાના બોરતવાડા ગામ ખાતે આવેલ કેસર કેરી ફાર્મની દાંતીવાડા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો એમ.એ તુવેર સર અધિકારીઓ સાથેની ટિમ દ્વારા બોરતવાડાના ખેડૂત ચૌધરી મહેશભાઈના પાઘડી ફાર્મ પર પ્રાકૃતિક ગાય આધારિત કેસર કેરીના આંબાના ફાર્મની મુલાકાત લઈ ગાય આધારિત ખેતી વિશે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

તેમજ ફાર્મ મલિક દ્વારા હારીજ તાલુકામાં સૌ પ્રથમ વખત ગાય આધારિત આંબાની ખેતીની જાળવણીને લઈ મહેશભાઈને અભિનંદન પાઠવ્યા હતા તેમજ પધારેલ અધિકારીઓ સહિત ટીમનું મહેશભાઈ ચૌધરી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાજ્યપાલની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદ સ્થિત સાબરમતી ગુરુકુલમ્ ખાતે ‘આર્ય ઉત્સવ’ વાર્ષિક મહોત્સવ યોજાયો

અમદાવાદ, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, ગુરુકુળમાં…

1 of 597

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *