Latest

અંબાજી મંદિર ખાતે જવેરા વિધી અને અન્નકુટ આરતી આઠમે યોજાઈ

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે હાલમાં ચૈત્રી નવરાત્રી પર્વ ચાલી રહ્યો છે ત્યારે અંબાજી મંદિર ખાતે આજે બપોરે 12 વાગે રાજભોગ ધરાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ અન્નકુટ આરતી કરવામાં આવી હતી અને માતાજીને 56 ભોગ ની અલગ અલગ મીઠાઈ ધરાવવામાં આવી હતી.

અંબાજી મંદિરમાં બપોરે વિજય મુરતમાં ઝવેરા વિધિ યોજાઈ હતી અને ઝવેરા નું ઉત્થાપન કરવામાં આવ્યું હતું. અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા આ જવેરા વિધિ યોજાઇ હતી. અંબાજી મંદિરની હવન શાળામાં આઠમ નિમિત્તે મહાશક્તિ યજ્ઞ પણ યોજાયો હતો.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ રાજકોટમાં ‘સ્વદેશોત્સવ – ૨૦૨૫’ નું વિમોચન કર્યું:

આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત તરફ એક મજબૂત પહેલ રાજકોટ: આત્મનિર્ભર ભારતના…

પત્રકારોની અવાજ દબાવવાનો પ્રયાસ પત્રકાર સંઘર્ષ સમિતિ ગુજરાત દ્વારા તંત્રને આવેદનપત્ર આપ્યું

વડોદરા, તા.૨૬/૦૮/૨૦૨૫ ગુજરાતમાં પત્રકારો સામે સતત ખોટી ફરિયાદો, દબાણ અને કાયદાનો…

1 of 615

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *