Latest

ગારીયાધાર કચરાના ગંજ જામ્યા

પચ્છેગામ રોડ પર કચરાના સામ્રાજ્યની લોકોમાં માંદગીનો ભય ગારીયાધાર તાલુકા વિસ્તારની ગારીયાધાર નગરપાલિકા ચર્ચામાં વારંવાર આવતી રહી છે .

ત્યારે ગારીયાધાર નગરપાલિકા નગરજનોને પાણી સ્વચ્છતા અને અન્ય સુવિધાઓ આપવામાં નિષ્ફળ રહ્યા છે . આમ પચ્ચેગામ વમાર્ગો પર જ્યારે હાલમાં ગારીયાધાર થી પચ્ચેગામ જતા માર્ગ પર કચરાના ગંજ જામ્યા હોય તેવા સ્થળ પરથી સમસ્યાઓ સામે આવેલી છે . જેને લઇને લોકોમાં રોગચાળો ફેલાવાનો ભય સતાવી રહ્યો છે .

જેમાં રોગ ચાળાના પ્રમાણમાં વધારો થઈ રહ્યો હોય ત્યારે આ કચરાના ગંજ ના કારણે કોલેરા , મેલેરિયા, ટાઇફોઇડ સહિતના રોગોમાં વધારો થશે તો તેનો જવાબદારી નગરપાલિકા તંત્રની રહેશે તેવું લોકો કહી રહ્યા છે . બીજી બાજુ લોકો વચ્ચે એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે ચોક્કસ વિભાગના કર્મચારી ને મલાઈ ના મળતી હોવાથી કચરાની સમસ્યા હલ કરવામાં કોઈ રસ દાખવતા નથી

રિપોર્ટર મહેશ ગોધાણી ગારિયાધાર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સરકારી આયુર્વેદ હોસ્પિટલ પોપટપુરા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત યોગાભ્યાસ કાર્યક્રમ યોજાયો

ગોધરા, વિનોદ રાવલ,એબીએનએસ: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય અને…

પાટણમાં નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી, કોલેજ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ

રાધનપુર. અનિલ રામાનુજ. એબીએનએસ : પાટણવાસીઓ વહેલી સવારે હૂંફાળા પવન સાથે યોગમયી…

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

1 of 606

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *