bhavnagarLatest

ક્ષત્રિય કરણીસેના પરીવાર પાલીતાણા તાલુકા ના નવનિયુક્ત હોદ્દેદારો ની નિમણૂક કરવામાં આવી.

તારીખ ૦૪-૦૩‐૨૦૨૪ ને સોમવાર ના રોજ ક્ષત્રિય કરણીસેના પરીવાર ભાવનગર જીલ્લા ના અધ્યક્ષ જનકસિંહ ચાવડા તથા ભાવનગર જીલ્લા મિડીયાકન્વીનર વિજયસિંહ પરમાર તથા ભાવનગર શહેર અધ્યક્ષ જાલમસિંહ ચુડાસમા તથા ભાવનગર શહેર ઉપાધ્યક્ષ હઠીસિંહ ખેર તથા પૂર્વજીતસિંહ પરમાર તથા ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ ના હરેશસિંહ પરમાર તથા બનભા ડોડીયા ની અધ્યક્ષતા માં ક્ષત્રિય કરણીસેના પરીવાર ભાવનગર જીલ્લા ના પાલિતાણા તાલુકા ની મિટીંગ યોજાય તેમા સર્વાનુમતે ક્ષત્રિય કરણીસેના પરીવાર ના પાલીતાણા તાલુકા અધ્યક્ષ તરીકે અર્જુનસિંહ મોરી તથા પાલીતાણા તાલુકા ઉપાધ્યક્ષ તરીકે કૃણાલસિંહ પરમાર તથા પાલીતાણા શહેર અધ્યક્ષ તરીકે રાયસંગભાઈ સોલંકી તથા પાલીતાણા શહેર ઉપાધ્યક્ષ તરીકે સિધ્ધરાજસિંહ ચાવડા તથા પાલીતાણા શહેર મહામંત્રી તરીકે જયપાલભાઈ કાઠી નિમણુંક કરવામાં આવી…..

માં ભગવતી ભવાની તથા આઈ શ્રી કરણીજી ને અંતઃકરણ પૂર્વક પ્રાર્થના આપ સૌ જીવન માં ઉત્તરોતર પ્રગતી કરો ક્ષત્રિય રાજપૂત સમાજ તથા રાષ્ટ્ર નુ નામ રોશન કરો તથા સફળતાના તમામ શિખરો સર કરો એવી માતાજી ના ચરણોમાં પ્રાર્થના…સાથે સૌ ભાઈઓ ને ખૂબ ખૂબ અભિનંદન…..

 

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

બાપા સિતારામ: બગદાણા ધામે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉલ્લાસભર્યા માહોલમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી સંપન્ન

સદગુરુ બજરંગદાસબાપાનો ગુરૂઆશ્રમ ભાવ - શ્રદ્ધા સાથે ભક્તોના માનવ મહેરામણથી છલકાયો…

શ્રી ગોપીનાથજી સોલાર (Sol Max Solution) દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન: પર્યાવરણ અને સ્વચ્છ ઊર્જાનો અનોખો સમન્વય

​આજના આધુનિક યુગમાં જ્યાં ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણ મોટી સમસ્યાઓ બની રહ્યા છે,…

1 of 219

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *