Latest

રાધનપુર ખાતે ખાતર લેવા માટે ખેડૂતોની લાગી લાંબી

લાઈનો…યુરિયાના કાળો કારોબાર કરતા તત્વો સામે કડક કાર્યવાહી થાય તેવી ખેડૂતોની માંગ..

એબીએનએસ પાટણ: પાટણ જિલ્લાના રાધનપુર ખાતે એરીયા અને ડીએપી ખાતર લેવા માટે ખેડૂતોની લાંબી લાઈનો લાગી હતી. ખેડૂતોને વધુ ખાતર ફાળવવામાં આવે તેવી ડેપો મેનેજરની માગણી ઉઠવા પામી છે. જોકે ખેડૂતોને વાવેતર ટાઈમે ખાતરની જરૂર હોય તાત્કાલિક ધોરણે સરકાર ખાતરની વ્યવસ્થા કરે અથવા જે અમુક લોકો ખાતરનો સંગ્રહ કરી કાળો કારોબાર કરી રહ્યા છે તેમના સામે કડક કાર્યવાહી થાય તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામી છે.

વિસ્તારમાં ખાતર ખેડૂતો સુધી ન પહોંચતું હોય રાત્રિના સમયે બારેબાર વેચાઈ જતું હોય તેવી ખેડૂતો ની રાય ઉઠવા પામી છે.ત્યારે ખાતરની તાત્કાલિક ધોરણે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામી છે સાથેજ રાધનપુરમાં કાળો કારોબાર કરતા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જામનગરમાં પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અને જીનિયસ ક્લબના સંયુક્ત ઉપક્રમે મહિલા સ્વરક્ષણ તાલીમનું આયોજન કરાયું

જામનગર, સંજીવ રાજપૂત: પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જામનગરમાં…

સરકારી આયુર્વેદ હોસ્પિટલ પોપટપુરા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત યોગાભ્યાસ કાર્યક્રમ યોજાયો

ગોધરા, વિનોદ રાવલ,એબીએનએસ: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય અને…

1 of 607

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *