Latest

ખેડૂત આગેવાન દશરથસિંહ એ ડિઝલ સબસિડી ની રજૂઆત કરતા કેન્દ્ર સરકારે લીધો નિર્ણય ખેડૂતોને પણ મળી શકે ડિઝલ માં સબસિડી

કિસાન એકતા સમિતિ અધ્યક્ષ દશરથસિંહ ગોહિલ તણસા એ તારિખ ૧૯/૦૫/૨૦૨૨ ના રોજ સરકાર ને પત્ર લખીને માં પત્ર લખીને માંગ કરી હતી કે ખેતી કરતા ખેડુતો ને પણ સાગર ખેડુ ની જેમ ડિઝલ માં સબસિડી આપવામાં આવે સરકાર શ્રી દ્વારા દશરથસિંહ ગોહિલ તણસા ની રજૂઆત ને ધ્યાન માં રાખી ને કેન્દ્ર સરકારે ખેડૂતો ને ડિઝલ માં સબસિડી આપવા નો નિણર્ય લીધો છે ત્યારે દશરથસિંહ ખેડૂત નેતા એ પણ કેન્દ્ર સરકાર નો આ નિણર્ય આવકાર્ય છે પરંતુ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આવી કોઇ જ અમલવારી કે સતાવાર જાહેરાત કરવામાં આવી નથી એની સામે “યુપી” તથા બિહાર અને હરિયાણામાં ડિઝલ સબસિડી ની જાહેરાત થય હોય તો ગુજરાત સરકાર કેમ કોય નિર્ણય લેતી નથી

સંવેદનશીલ સરકાર હોય તો ખેડુતો ની સાથે ઉભા રહી ને ખેડુતો ને પડતી મુશ્કેલીનો હલ કરવા ને બદલે ચુપ કેમ છે ગુજરાત સરકાર. ગુજરાત માં પહેલા થી જ ડિઝલ માં સબસિડી પ્રથા ચાલુ છે જેમ કે સાગર ખેડુ તો જગત નું પેટ નો ખાડો પુરનાર જગત ના તાત ને ડિઝલ સબસિડી આપવામાં કેમ વિલંબ થાય છે?

સાગર ખેડુ ને દરિયો ખેડવા જ ડિઝલ અપાય છે એ સારી વાત છે તો ખેડુતો ને ખેતર ખેડવા કેમ ડિઝલ ની સબસિડી રાજ્ય સરકાર આપતી નથી ગુજરાત સરકાર ગુજરાત ના ખેડુતો ને એક વિઘે ૧૦ લિટર અને વર્ષ દરમિયાન પાંચ વાર આપવા માં આવે તો મારો અનુભવ કહે છે કે આગામી દિવસોમાં ત્રીપાખીયા જંગ મા સત્તાપક્ષ ને ચોક્કસપણે લાભ થાય.

ગુજરાત ના ખેડુતો ને ખેડાણ થી લય લણણી સુધી ની ટ્રેકટર વાપરશુ માં ખેડૂત ને એક વિઘે ઓછામાં ઓછું વિસ (૨૦) લીટર ડીઝલ જોઈએ છે જો ગુજરાત સરકાર સત્વરે નિર્ણય કરે ગુજરાત ના ખેડુતો વતિ અમારી લાગણી અને માંગણી છે
જય કિસાન

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 605

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *