Latest

ખેરફળી ની બાળકીનું મોત થયું, અંતિમવિધિ કરાઈ

શક્તિપીઠ અંબાજીથી ગબ્બર પાછળ બેડાપાણી ગામ આવેલ છે આ ગામની અંદર ખેર ફળી વિસ્તાર આવેલ છે. વન વિભાગ તરફથી 25 તારીખના રોજ 19 જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા અને આ કારણે આદિવાસી સમાજ ભારે રોષે ભરાયો હતો. ત્યારબાદ તેમણે આંદોલન પણ કર્યા હતા અને પાલનપુર કલેક્ટર કચેરી ખાતે પણ રજૂઆત કરી હતી.

ગબ્બર પાછળ ખેરફળી મા રહેતા મનિષાબેન હરેશભાઈ ડુંગાઇચા, ઉમર વર્ષ 2 નું અગમ્ય કારણોસર મોત થયું હતું. પરિવાર દ્વારા અંતિમવિધિ પણ કરવામાં આવી હતી. પરિવાર દ્વારા કલેક્ટરને સંબોધીને પત્ર પણ લખવામાં આવ્યો છે જેની કોપી પણ whatsapp પર મુકવામાં આવી છે. પત્રમાં આક્ષેપો કરવામાં આવ્યા છે

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાજપના 46મા સ્થાપના દિવસ નિમિત્તે કામરેજ વિધાનસભામાં “સક્રિય સદસ્યોનું સંમેલન”નું ગૌરવપૂર્ણ આયોજન

સુરત, સંજીવ રાજપૂત: ભારતીય જનતા પાર્ટી એક માત્ર રાજકીય પક્ષ છે જેને વિકાસના વિઝન…

સરકારી વિજ્ઞાન કોલેજ, વરાછાની જમીન સુરત મહાનગરપાલિકા દ્વારા રાજ્યના શિક્ષણ વિભાગને સુપરત કરાઈ

સુરત, સંજીવ રાજપૂત: રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૧માં વરાછા વિસ્તારમાં સરકારી વિજ્ઞાન…

1 of 589

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *