Latest

કન્ટેનર આવતાં લાઇટનો થાંભલો તૂટ્યો.. કોઇ જાનહાની નથી

અમિત પટેલ અંબાજી

શક્તિપીઠ અંબાજી સરસ્વતી નદીના કિનારે આવેલું છે એટલે આ શક્તિપીઠ ને સરસ્વતી નગરી તરીકે ઓળખવામાં આવે છે આવનારા સમયમાં અંબાજી નો વિકાસ મોટાપાયે થવાનો છે ત્યારે અંબાજી ખાતે હાલમાં આવેલાં રસ્તાઓ પણ ભારે ઉભડ ખાબડ જોવા મળે છે આજે સવાર ના સમયે અંબાજી પંચાલ વાળી ગળી મા એક મોટુ કન્ટેનર આવતા લાઇટનો થાંભલો તૂટ્યો હતો.

અંબાજી ખાતે આવા નાનકડા માર્ગો પર ઊંચા ઊંચા કન્ટેનર આવતાં અંબાજી મંદીર ના પાર્કિંગ નજીક લાઈટના વાયરો નમેલા જોવા મળી રહ્યાં છે ત્યારે આજ સવાર ના એક મોટુ કન્ટેનર ગળી મા આવતા વીજપોલ ને અથડાતા તે વીજ પોલ નમી ગયો હતો કોઈ ને જાનહાની થઈ નથી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર શહેરમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી સંદર્ભે કમિશનરશ્રી એન.કે.મીણાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ.

રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં “હર ઘર…

1 of 612

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *