Latest

દીપડાની અવર જવર દેખાતા ખીજડીયા પક્ષી અભયારણ્યનો પાર્ટ-૧ હાલ મુલાકાતીઓ માટે બંધ રહેશે

જામનગર, સંજીવ રાજપૂત: મરીન નેશનલ પાર્ક, જામનગર હેઠળના ખીજડીયા પક્ષી અભયારણ્યના પાર્ટ-૦૧ માં દિપડાની અવર-જવર જોવા મળેલ છે. જેથી,

ખિજડીયા પક્ષી અભયારણ્યની મુલાકાતે આવનાર પર્યટકો તથા પ્રકૃતિ પ્રેમીઓ માટે મરીન નેશનલ પાર્ક, જામનગર દ્વારા હિંસક પ્રાણીઓના રેસ્ક્યુની કામગીરી હેતુસર ખિજડીયા પક્ષી અભયારણ્યનો પાર્ટ – ૦૧ વહીવટી કારણોસર બંધ રાખવા નિર્ણય કરવામાં આવેલ છે. તેમજ પક્ષી તથા પ્રકૃતિ પ્રેમીઓ માટે ખિજડીયા પક્ષી અભયારણ્ય હેઠળનો પાર્ટ ૦૨ રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવેલ છે જેની નોંધ લેવા મુખ્ય વન સંરક્ષક, મરીન નેશનલ પાર્ક જામનગરની યાદીમાં જણાવાયું છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી મંદિરમાં આવેલુ રેલ્વે ટીકીટ સેન્ટર,ઓળખાણ વાળાના કામ જ થાય છે, બીજાં લોકોને ધક્કા ખાવા પડે છે

શક્તિપીઠ અંબાજી માં લોકો દૂરદૂરથી માતાજીના દર્શન કરવા આવે છે. અંબાજી ખાતે આવતા…

1 of 582

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *