Latest

અંબાજી મંદિરમાં બેસતા વર્ષના દિવસે અન્નકૂટ યોજવામાં આવશે નહીં

અમિત પટેલ અંબાજી
શક્તિપીઠ અંબાજી સરસ્વતી નદીના કિનારે આવેલું હોવાથી આ તીર્થ અને સરસ્વતી નગરી તરીકે ઓળખવામાં આવે છે. અંબાજી મંદિરમાં બેસતા વર્ષના દિવસે અન્નકૂટ યોજવામાં આવતો હોય છે ત્યારે પ્રથમ વાર બેસતા વર્ષના દિવસે અન્નકૂટ યોજવામાં આવશે નહીં. અંબાજી મંદિરની અખબારી યાદીમાં અન્નકૂટ નો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

મંદિરથી મળતી માહિતી પ્રમાણે બેસતા વર્ષના દિવસે અન્નકૂટ યોજવામાં આવશે નહીં અને કારતક સુદ નવમના દિવસે અન્નકૂટ યોજવામાં આવશે. બેસતા વર્ષે અન્નકૂટ યોજવામાં આવે તો આ અન્નકૂટની મીઠાઈ એક દિવસ અગાઉ લાવવી પડે અને તે દિવસે સૂર્યગ્રહણ હોઈ આ મીઠાઈ અન્નકૂટમાં ચાલી શકે નહીં એટલે કારતક સુદ નવમના દિવસે અન્નકૂટ યોજવામાં આવશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *