Latest

મધ્ય પ્રદેશના ચિકિત્સા મંત્રી અંબાજી મંદિર નાં દર્શન કર્યાં

 

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. આગામી સમયમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ના પડઘમ વાગી રહ્યા છે ત્યારે આજે અંબાજી મંદિર ખાતે મધ્યપ્રદેશના ચિકિત્સા મંત્રી વિશ્વાસ કૈલાશ સારંગ માતાજીના દર્શન કરવા આવ્યા હતા.

અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અંબાજી મંદિરમાં આવેલા સિદ્ધિ વિનાયક મંદિરમાં તેમને પૂજા અર્ચના કરી હતી. અંબાજી માતાજીના દર્શન કર્યા બાદ તેમને ભગવતી પાર્ટી પ્લોટ માં કાર્યકરોને સંબોધન કર્યું હતું

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પંચમહાલ જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા SSC અને HSCની પરીક્ષા આપતા તમામ વિધાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી

ગોધરા, વી.આર. એબીએનએસ, ગોધરા(પંચમહાલ):: પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ગોલ્લાવ…

1 of 584

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *