Latest

મોરબીના શંકર આશ્રમ ખાતે સેવાભાવીઓએ ચબુતરો બનાવી આપ્યો

 

મોરબી શહેરના સેવાભાવીઓ દ્વારા ચબુતરો બનાવી આપવામાં આવ્યો હતો શહેરના પુલ નજીક આવેલ શંકર આશ્રમ ખાતે પક્ષીઓની સંખ્યા વધુ હોય અહી ચબુતરો બનાવી જીવદયાપ્રેમનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે

મોરબી નગરપાલિકા સંચાલિત શંકર આશ્રમ ખાતે શ્રી રામ ચબુતરા ઘરના પ્રમુખ વાઘજીભાઈ ચકુભાઈ દ્વારા ચબુતરો બનાવી આપવામાં આવ્યો છે જે શુભ પ્રસંગે વાઘજીભાઈ, ડો. અનિલભાઈ મહેતા, કે કે પરમાર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિધિવત ખાતમુર્હત કરવામાં આવ્યું હતું

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ધારાસભ્ય નિમિષાબેન સુથારની વિશેષ ઉપસ્થિતિમાં ગોધરા ખાતે “નારીશકિતને વંદન“ કાર્યક્રમ યોજાયો

એબીએનએસ, વી.આર. ગોધરા(પંચમહાલ):ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા…

1 of 586

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *