Latest

અંગ્રેજી વિષય મધ્યસ્થ મૂલ્યાંકનકેન્દ્ર , મુક્તાલક્ષ્મી વિદ્યાલય , ભાવનગર.

તા-4/4/24 થી શરૂ થયેલ Ssc પરીક્ષા-2023 ના અંગ્રેજી વિષયના મધ્યસ્થ મૂલ્યાંકનની કામગીરી મુકતાલક્ષ્મી વિદ્યાલય , ભાવનગર ખાતે સુપરે સંપન્ન થયું.તે દરમિયાન વિદાય લઈ રહેલા શિક્ષક શ્રી અશ્વિભાઇ રાજ્યગુરુને સન્માનિત કરાયા અને રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત થયેલ વિદ્યાવિહાર માધ્યમિક શાળાના શિક્ષક ડો.નરવણભાઈ બારૈયાને પણ સન્માનિત કરાયા.

આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ગાંધીનગર જી.સી.આર.ટીના પૂર્વ નિયામકશ્રી ટી.એસ.જોષી સાહેબ ખાસ ઉપસ્થિત રહેલ અને કાર્યક્રમ અનુરૂપ વક્તવ્ય આપેલ.કાર્યકમમાં ડાયટ ભાવનગરના પ્રાચાર્ય હિરેનભાઈ ભટ્ટ , વિક્રમભાઈ ભટ્ટ , સંસ્થાના વડા મીનલબેન ઉપાધ્યાય , સંસ્થાનો સ્ટાફ ઉપસ્થિત રહેલ કાર્યકમને સફળ બનાવવા માટે પંકજભાઈ પાઠક , મેહુલભાઈ ભાલ , હિમતભાઈ વનરા , હર્ષદભાઈ પાઠક વિગેરેએ જહેમત ઉઠાવેલ.સમૂહ ભોજન સાથે કાર્યક્રમ પૂર્ણ થયેલ. કાર્યક્રમનું સંચાલન તરુણભાઈ વ્યાસે કરેલ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પંચમહાલ જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા SSC અને HSCની પરીક્ષા આપતા તમામ વિધાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી

ગોધરા, વી.આર. એબીએનએસ, ગોધરા(પંચમહાલ):: પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ગોલ્લાવ…

1 of 583

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *