Latest

નવરાત્રિના પ્રથમ દિવસે અંબાજી મંદિરના ચારચાર ચોકમાં 1100 દિવડા ની મહા આરતી થઈ

શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિમાની સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી મંદિર ખાતે 26 સપ્ટેમ્બર થી નવલા નોરતાની શરૂઆત થઈ છે ત્યારે આજે સવારે અંબાજી મંદિરમાં માતાજીના વાઘ પાસે ઘટ સ્થાપના કરવામાં આવી હતી .

અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ અને વહીવટદાર દ્વારા પૂજા અર્ચના કરાઈ હતી.
પ્રથમ નવરાત્રીના રાત્રે 9:00 વાગે માં અંબાના ચાચર ચોકમાં નવયુવક પ્રગતી મંડળ દ્વારા ગરબાની શરૂઆત કરવામાં આવી હતી.ગરબા અગાઉ માતાજીની મહા આરતી કરવામાં આવી હતી.

બાળકી 1100 દિવડાઓ માથે લઈને ગરબે ઘૂમી હતી. અંબાજી મંદિરના ચાચર ચોકમાં મોટી સંખ્યામાં ભક્તો ગરબા રમવા અને ગરબા જોવા આવ્યા હતા.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત માટે ગર્વની ક્ષણ: ઓપરેશન સિંદુરની સફળતા વિશ્વને જણાવનારા કર્નલ સોફિયા કુરેશી મૂળ વડોદરાના છે

વડોદરા, સંજીવ રાજપૂત: ગુજરાતની ધરતીની એક દિકરી, કર્નલ સોફિયા કુરેશી, આજે દેશ…

છત્તીસગઢના ગ્રામીણ ક્ષેત્રના પદાધિકારી અધિકારીઓનું પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીની લીધી મુલાકાત

ગાંધીનગર, સંજીવ રાજપૂત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત છત્તીસગઢ રાજ્યના…

1 of 598

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *