Latest

અંબાજી મંદિર જયઅંબે ના પતંગોથી ઝગમગી ઉઠ્યુ

 

દેશના એકાવન શક્તિપીઠમાં અંબાજી આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી ખાતે માઈ ભક્તો નવરાત્રીમાં ભાદરવી માં અને દિવાળી પર્વમાં સૌથી વધુ આવતા હોય છે. અંબાજી ખાતે માઈ ભક્તો ઉતરાયણ પર્વ મા પણ ખાસ આવતા હોય છે. અંબાજી મંદિરની વાત કરવામાં આવે તો અંબાજી મંદિર પર નાના મોટા 358 સુવર્ણ કળશ લાગેલા છે.

14 જાન્યુઆરી ઉત્તરાયણ પર્વના એક દિવસ અગાઉ અંબાજી મંદિરમા 13 જાન્યુઆરીના રોજ સેવાભાવી ભક્તો દ્વારા અંબાજી મંદિર અને ગબ્બર પર્વત ખાતે રંગબેરંગી પતંગોનો શણગાર કરવામાં આવ્યો હતો. રંગબેરંગી પતંગોથી અંબાજી મંદિર પરિસર અને ગર્ભગૃહ સહિત ગબ્બર પર્વત ઝગમગી ઉઠ્યું હતુ.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૫-૨૬ની કચ્છ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

આયોજન મંડળની બેઠકમાં કચ્છ જિલ્લાના રૂ.૧૩૪૫ લાખના ૫૩૯ વિકાસ કામોને બહાલી અપાઇ…

ત્રણ કરોડના ખર્ચે સંત શ્રી ત્રિકમ સાહેબ ધર્મસ્થાનક ચિત્રોડ નિર્માણ કાર્યની કામગીરી અંતિમ તબક્કામાં

કચ્છ, સંજીવ રાજપૂત: કચ્છ જિલ્લાના રાપર તાલુકાના કંડલા પાલનપુર નેશનલ હાઇવે રોડ પર…

1 of 593

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *