Latest

રઘુવીરસિંહ ચૌહાણની નાના અંબાજી (ખેડબ્રહ્મા) એસટી ડેપો મેનેજર તરીકે બદલી

અગાઉ જંબુસર ખાતે ફરજ બજાવતા હતા અંબાજીના રહેવાસી રઘુવીરસિંહ ચૌહાણની તાજેતરમાં ભરૂચ વિભાગના જંબુસર ડેપોથી ખેડબ્રહ્મા એસટી ડેપોમા મેનેજર તરીકે બદલી થઈ છે.અંબાજી સહિત ગુજરાતના અનેક એસટી ડેપોમાં ડેપો મેનેજર તરીકે ફરજ બજાવી હતી થોડા મહિનાઓ અગાઉ તેમની અંબાજીથી જંબુસર ખાતે એસટી ડેપો મેનેજર તરીકે બદલી થઈ હતી.

અંબાજીના રહેવાસી અને અંબાજીના પૂર્વ એસટી ડેપો મેનેજર, “રઘુવીરસિંહ પુરણસિંહ ચૌહાણ” કે જેઓ હાલમા ભરૂચ વિભાગના જંબુસર ડેપો ખાતે ફરજ બજાવતા હતા,તેમની બદલી વતન થી નજીક ખેડબ્રહ્મા એસ.ટી ડેપોમા થયેલ છે.તેમના પિતા પણ ભૂતકાળમાં એસટી ડેપો મેનેજર તરીકે અલગ અલગ ડેપોમા ફરજ બજાવી ચૂક્યા છે.

રિપોર્ટર પ્રહલાદ પૂજારી,અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કોમી એકતાની અનોખી મિશાલ: ચલાલામાં નવનિર્મિત આધુનિક ‘જુમ્મા મસ્જિદ’નો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ

​દાનમહારાજની ભૂમિમાં શબીરબાપુ અને વલકુબાપુની ગરિમામય હાજરીમાં રવિવારે લોકાર્પણ.…

૭૭મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે જેતપુરમાં કરાશે

રાજકોટ, સંજીવ રાજપૂત, એબીએનએસ: રાજકોટ જિલ્લાના જેતપુરમાં હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે…

1 of 623

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *