Latest

રાજ્ય સરકાર સતત સુરક્ષા અને સલામતી માટે લોકોની સાથે છે : રાજ્ય શિક્ષણમંત્રી

કચ્છ: બિપરજોય વાવાઝોડાની સંભવિત અસરને પગલે માંડવી સ્થિત ભાજપ કાર્યાલય અને શ્રી ગોકુલ વિદ્યામંદિર ખાતે અસરગ્રસ્તો તથા જરૂરિયાતમંદોની મદદ માટે ફૂડ પેકેટ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલુ છે, ત્યારે રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા, સાંસદ વિનોદભાઈ ચાવડા તથા ધારાસભ્ય અનિરુદ્ધ દવે સાથે સ્થળાંતરિત થયેલા પરિવારોને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને માનવતાના આ ઉત્તમ કાર્યને બિરદાવ્યુ હતું. આશ્રિતોને કુદરતી આપદાના સમયમાં તમામ પ્રકારની મદદ અને સહયોગ કરવાની બાંહેધરી મંત્રીશ્રી દ્વારા આપવામાં આવી હતી.

કચ્છ-ભુજના દરિયાકાંઠેના નાગરિકો ચિંતામુક્ત રહે તેવી વિનંતી રાજ્ય શિક્ષણમંત્રી દ્વારા કરવામાં આવી હતી કેમકે સરકાર સતત તેમની સુરક્ષા અને સલામતી માટે તેમની સાથે છે તેવી ખાતરી તેઓએ આપી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાજ્યમાં પર્વતો પર આવેલા યાત્રાધામો સુધી પહોંચવા ગયા વર્ષે ૪૭ લાખથી વધુ યાત્રાળુઓએ માણ્યો ઉડનખટોલાનો આંનદ

ગાંધીનગર,સંજીવ રાજપૂત: દેશ-વિદેશના પ્રવાસીઓ માટે ગુજરાત હંમેશા આકષર્ણનું કેન્દ્ર…

1 of 581

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *