Latest

રાજ્ય સરકાર સતત સુરક્ષા અને સલામતી માટે લોકોની સાથે છે : રાજ્ય શિક્ષણમંત્રી

કચ્છ: બિપરજોય વાવાઝોડાની સંભવિત અસરને પગલે માંડવી સ્થિત ભાજપ કાર્યાલય અને શ્રી ગોકુલ વિદ્યામંદિર ખાતે અસરગ્રસ્તો તથા જરૂરિયાતમંદોની મદદ માટે ફૂડ પેકેટ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલુ છે, ત્યારે રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા, સાંસદ વિનોદભાઈ ચાવડા તથા ધારાસભ્ય અનિરુદ્ધ દવે સાથે સ્થળાંતરિત થયેલા પરિવારોને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને માનવતાના આ ઉત્તમ કાર્યને બિરદાવ્યુ હતું. આશ્રિતોને કુદરતી આપદાના સમયમાં તમામ પ્રકારની મદદ અને સહયોગ કરવાની બાંહેધરી મંત્રીશ્રી દ્વારા આપવામાં આવી હતી.

કચ્છ-ભુજના દરિયાકાંઠેના નાગરિકો ચિંતામુક્ત રહે તેવી વિનંતી રાજ્ય શિક્ષણમંત્રી દ્વારા કરવામાં આવી હતી કેમકે સરકાર સતત તેમની સુરક્ષા અને સલામતી માટે તેમની સાથે છે તેવી ખાતરી તેઓએ આપી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કોમી એકતાની અનોખી મિશાલ: ચલાલામાં નવનિર્મિત આધુનિક ‘જુમ્મા મસ્જિદ’નો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ

​દાનમહારાજની ભૂમિમાં શબીરબાપુ અને વલકુબાપુની ગરિમામય હાજરીમાં રવિવારે લોકાર્પણ.…

૭૭મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે જેતપુરમાં કરાશે

રાજકોટ, સંજીવ રાજપૂત, એબીએનએસ: રાજકોટ જિલ્લાના જેતપુરમાં હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે…

1 of 623

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *