Latest

રાજનીતિ કી પાઠશાલા દ્વારા સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતી નિમિતે યુવા રત્ન સન્માન-૨૦૨૪ દિલ્લી ખાતે યોજાયો

નવી દિલ્લીના ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટર, કે.કે.બિરલા લેન, લોધી રોડ ખાતે તા.૧૧જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ રાજનીતિ કી પાઠશાલા, આશા પ્રતિષ્ઠા ચેરીટેબલ ટ્રસ્ટ અને માનસિંગ ફાઉન્ડેશન ના ઉપક્રમે સ્વામી વિવેકાનંદજીની ૧૬૧મી જન્મજયંતી “નેશનલ યુથ ડે” એટલે કે “રાષ્ટ્રીય યુવા દિવસ” ઉજવણી અંતર્ગત સ્વામી વિવેકાનંદ ઔર આજ ક ભારત યુવા રત્ન સન્માન-૨૦૨૪ એવોર્ડ યોજાયો હતો આ તકે સમગ્ર ભારત દેશના વિવિધ ક્ષેત્રોના સફળતા મેળવેલ યુવા રત્નોને એવોર્ડ આપવામાં આવેલ હતો. અને સ્વામી વિવેકાનંદ અને આજના ભારત વિષય ઉપર ગહન ચર્ચા-વિચારણા કરવામાં આવેલ હતી.

દેશના વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ વિદ્વાનો ઉપસ્થિત શ્રી આદર્શ શાસ્ત્રી – પ્રવક્તા AICC- ભૂતપૂર્વ, ધારાસભ્ય અને ભૂતપૂર્વ, સીઈઓ Apple, ડૉ.અજય પાંડે-સ્થાપક- રજનીતિ કી પાઠશાળા, ડૉ.મહેશ રાજપૂત-રાષ્ટ્રીય પ્રમુખ – રાજનીતિ કી પાઠશાળા, શ્રી અનિલ ભારદ્વાજ જી-ભૂતપૂર્વ ધારાસભ્ય – દિલ્હી, ડૉ. વિવેક દીક્ષિત-વૈજ્ઞાનિક-ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ, શ્રી સુખબીર શર્મા-પૂર્વ અધ્યક્ષ-લેબર બોર્ડ દિલ્હી સરકાર, શ્રી ધીરજ શર્મા-રાષ્ટ્રીય પ્રમુખ-રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી-યુવા પાંખ, ડો.નિઝામુદ્દીન ખાન-રાષ્ટ્રીય સંયોજક-રાજનીતિ કી પાઠશાળા સહિતના મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતી રહી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાજ્ય કક્ષાના યુવા ઉત્સવમાં સાવરકુંડલાની કપોળ કન્યા છત્રાલયનો દબદબો: ‘ઓળીપો’ એકાંકીએ દ્વિતીય સ્થાન મેળવ્યું

અમરેલી જિલ્લાનું ગૌરવ: રાજ્ય કક્ષાએ કપોળ કન્યા છત્રાલયની દીકરીઓએ અભિનયના ઓજસ…

કેશોદ તાલુકાના મેસવાણ ગામમાં વિકાસના કામોમાં વ્યાપક અનિયમિતતા અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ

કેશોદ તાલુકાના મેસવાણ ગામમાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, ઉપસરપંચે ઉચ્ચ…

ઘણા વર્ષો ની તપસ્યા પછી આ માર્ગ રાજ્ય માર્ગ અને મકાન વિભાગ ને સોંપવામાં કસવાળા ની કુનેહ ને શ્રેય

સાવરકુંડલા –જીકીયાળી રોડ માટે ₹૪.૯૦  કરોડ મંજૂર કરાવતા ધારાસભ્યશ્રી મહેશભાઈ…

ધારી આમ આદમી પાર્ટી દ્વારા કિસાન ન્યાય યાત્રાનું આયોજન. રાહુલ હરખાણી ની આગેવાની હેઠળ કરવામાં આવ્યું હતું

ગોપાલભાઈ ઇટાલીયા ની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે કાર્યક્રમની રૂપરેખા પ્રમાણે પ્રેમપરાથી…

ગીર (પૂર્વ) વન વિભાગ ધારી દ્વારા ‘માનવ-વન્યપ્રાણી સંઘર્ષ નિવારણ’ પર વિશેષ જનજાગૃતિ સેમિનારનું આયોજન

ધારી ખાતે નાયબ વન સંરક્ષકશ્રી વિકાસ યાદવ.(IFS) ની અધ્યક્ષતામાં  સેમિનાર સંપન્ન…

1 of 620

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *