Latest

રાજપૂત સમાજનું ગૌરવ વધારતા જાબીડા ગામના પુત્રવધુ પ્રિયંકાબા જાડેજા

જામનગર, સંજીવ રાજપૂત: ધ્રોલ તાલુકાના જાબીડા ગામના વતની મહીપતસિહ પંચાણજી જાડેજા ના પુત્રવધુ અને દિગ્વિજયસિંહ જાડેજા ના ધર્મપત્ની પ્રિયંકાબા જાડેજા એ CCE Group B પાસ કરી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમમા પસંદગી થયેલ છે. પ્રિયંકાબા પરિવાર ની જવાબદારી સંભાળતા સાથે જ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હતા.

નાના એવા જાબીડા ગામમાં શિક્ષણનો પાયો પહેલેથી જ મજબૂત રહ્યો છે. પિયુન થી ક્લાસ વન સુધીના અધિકારીઓ જાબીડા ગામના છે. પ્રિયંકાબા ના સસરા મહિપતસિંહ જાડેજા ધ્રોલ નગરપાલિકા કચેરી ખાતે ફરજ બજાવે છે તેમજ તેમના પતિ દિગ્વિજયસિંહ જાડેજા વન અને પર્યાવરણ વિભાગમાં જુનાગઢ ખાતે ફરજ બજાવે છે. પ્રિયંકાબા ના પિતા રસિકસિહ રાણા (સુસવાવ) તેવો એસ.ટી. નિગમમાં ફરજ બજાવતા હતા. પ્રિયંકાબા ની આ સિધ્ધી થી રાણા પરીવાર અને જાડેજા પરિવારનુ ગૌરવ વધાર્યુ છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને અમદાવાદમાં ‘હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા’ની થીમ સાથે યોજાઈ ભવ્ય ‘તિરંગા પદયાત્રા’

દોઢ કિલોમીટરની તિરંગા યાત્રામાં દેશભક્તિ સાથે જોવા મળી ‘ઓપરેશન સિંદૂર’ની શક્તિ…

તિરંગા યાત્રા દરમિયાન દેશભક્તિના રંગે રંગાયું અને રાષ્ટ્ર ભક્તિનાના જયઘોષથી ગુંજયું પાટણ શહેર

પાટણ, સંજીવ રાજપૂત: : જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા, જ્યાં સ્વચ્છતા ત્યાં સુંદરતા…

ઉચ્ચ-ટેક્નિકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલ દ્વારા શિક્ષણ વિભાગ હસ્તકની કુલ ૯ વેબસાઇટનું રિ-લોન્ચિંગ કરાયું

પ્રાથમિક, માધ્યમિક, પ્રોઢ શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયાની ગરિમામય…

1 of 613

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *