Latest

ગુજરાત ની બીજા નંબર ની રથયાત્રા માં રેડક્રોસ દ્વારા રક્તદાન શિબિર, પ્રાથમીક સારવાર ટિમ, જનજાગૃતિ ફલોટ સહિત ની વ્યવસ્થા કરવા માં આવી

ભાવનગર ખાતે ગુજરાત ની બીજા નંબર ની રથયાત્રા નીકળે છે જે 17 કિલોમીટર ઉપરાંત ના રૂટ પર ફરે છે.

ભગવાન જગન્નાથજી ની રથયાત્રા માં રેડક્રોસ ભાવનગર દ્વારા અલગ અલગ જગ્યા એ 4 જેટલી પ્રાથમિક સારવાર ની ટિમ મુકવા માં આવી છે સાથે રથયાત્રા માં રેડક્રોસ ની ચક્ષુદાન , દેહદાન, અંગદાન, રક્તદાન અને બેટી બચાવો …

બેટી વધાવો ના પ્રદર્શન સાથે નો ફલોટ મુકવા માં આવેલ છે જેના માધ્યમ થી સેવાઓ નો પ્રચાર કરવા માં આવે છે, સાથે રક્તદાન યજ્ઞ પણ ચાલી રહ્યો છે અલગ અલગ કુલ 5 જેટલા પોઈન્ટ ઉપર રક્તદાન શિબિર ઉપરાંત મોબાઈલ બ્લડ કલેક્શન વેન માં પણ રક્તદાન માટે ની વ્યવસ્થા કરવા માં આવી છે.રક્તદાતાઓ ભગવાન ના દર્શન સાથે રક્તદાન પણ કરી રહ્યા છે

આજે રાત્રી ના 8 સુધી ઘોઘાગેટ રૂપમ ચોક પોલીસ ચોકી પાછળ ભાવનગર ખાતે પણ હિન્દૂ યુવા સંગઠન ની મદદથી એક રક્તદાન કેમ્પ ચાલે છે જેમાં પણ રક્તદાતાઓ રક્તદાન કરી રહ્યા છે સૌને રક્તદાન માટે રેડક્રોસ બ્લડ બેન્ક દ્વારા નિમંત્રણ છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *