Latest

સાઈધામ ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરાય

વર્ષોની પરંપરા મુજબ વરસાદે પણ વધામણાં લીધા

ગારીયાધાર તાલુકા વિસ્તારમાં વિવિધ સ્થળો પર જન્માષ્ટમી પર્વની ભાવભેર ઉજવણી કરાય હતી . ત્યારે સાઈમંદિર ગ્રુપ દ્વારા પણ જન્માષ્ટમી પર્વની ભક્તિભાવથી ઉજવણી કરાય હતી .

આ સમગ્ર ઉજવણીના ધાર્મિક કાર્યક્રમ દરમિયાન વર્ષોની પરંપરા મુજબ ભગવાન શ્રી કૃષ્ણના જન્મ પહેલાં ઝરમર વરસાદ વરસ્યો હતો . આમાં સાઈ ગ્રુપ દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું .

રિપોર્ટર મહેશ ગોધાણી ગારિયાધાર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ રાજકોટમાં ‘સ્વદેશોત્સવ – ૨૦૨૫’ નું વિમોચન કર્યું:

આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત તરફ એક મજબૂત પહેલ રાજકોટ: આત્મનિર્ભર ભારતના…

1 of 615

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *